Loading [Contrib]/a11y/accessibility-menu.js

ભારતનો ઈતિહાસ (History of India)
બાલ ગંગાધર તીલકે 1916માં કોની સાથે મળીને ભારતીય સ્વરાજ્ય સંઘની સ્થાપના કરી હતી ?

ભગતસિંહ
માધવ ગોળવાલકર
લાલા લજપતરાય
એની બેસન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સંત રામાનુજાચાર્ય અંગે સાચો વિકલ્પ પસંદ કરો.

આપેલ તમામ
11મી સદીમાં ભક્તિ ચળવળ માટે જાણીતા સંત
સંત રામાનુજાચાર્યે વિશિષ્ટાદ્વૈતવાદ આપ્યો
સંત રામાનુજાચાર્યનો જન્મ ઈ.સ.1071મા પેરામ્બુદુર (તમિલનાડુ)માં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP