ભારતનો ઈતિહાસ (History of India)
"ધારવાડ સમય" કોને કહે છે ?

આર્કિયન યુગના અંત ભાગને
ટર્શયરી યુગના અંત ભાગને
જુરાસિક યુગના અંત ભાગને
પ્રિન્કેમ્બ્રીય યુગના અંત ભાગને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા' આ ઘોષણા કયા મહાપુરુષે કરી હતી ?

સરદાર પટેલ
લાલા લજપતરાય
વીર ભગતસિંહ
સુભાષચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP