ભારતનો ઈતિહાસ (History of India) કસ્તુરબા અને મહાદેવભાઈ દેસાઈનું મૃત્યુ ઈ.સ. 1942 માં કયા સ્થળે થયું હતું ? આગાખાન પાર્ક આગાખાન મહેલ આપેલ પૈકી એક પણ નહીં આલ્ફ્રેડ પાર્ક આગાખાન પાર્ક આગાખાન મહેલ આપેલ પૈકી એક પણ નહીં આલ્ફ્રેડ પાર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા આંદોલનને ગાંધીજીએ હિંદુ-મુસ્લિમ એકતા માટેની મહત્વની તક ગણાવ્યું હતું ? ખિલાફત આંદોલન ખેડા સત્યાગ્રહ કેરળના મુસ્લિમ ખેડૂતોનું આંદોલન (મોપ્લા વિદ્રોહ) આપેલ પૈકી એક પણ નહીં ખિલાફત આંદોલન ખેડા સત્યાગ્રહ કેરળના મુસ્લિમ ખેડૂતોનું આંદોલન (મોપ્લા વિદ્રોહ) આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ શું છે ? કલ્પસૂત્ર ત્રિપિટક સારિપુત્ર પ્રકરણ ભગવદ્ ગીતા કલ્પસૂત્ર ત્રિપિટક સારિપુત્ર પ્રકરણ ભગવદ્ ગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અબુલ ફઝલનો વિખ્યાત ગ્રંથ કયો છે ? તવારીખ-એ-ગુજરાત આયને-અકબરી તારીખ-ઈ-ફિરોઝશાહી બાબરનામા તવારીખ-એ-ગુજરાત આયને-અકબરી તારીખ-ઈ-ફિરોઝશાહી બાબરનામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય વેદકશાસ્ત્રના મહાન પ્રણેતાઓ કોણ ગણાય છે ? બ્રહ્મગુપ્ત ચરક અને સુશ્રુત આર્યભટ્ટ ભાસ્કરાચાર્ય બ્રહ્મગુપ્ત ચરક અને સુશ્રુત આર્યભટ્ટ ભાસ્કરાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP