ભારતનો ઈતિહાસ (History of India)
કયા બળવાના બીજે જ દિવસે બ્રિટિશ સરકારે કેબિનેટ મિશનની જાહેરાત કરી હતી ?

1857 નો બળવો
કલકત્તાનો બળવો
મુંબઈના નૌકા સૈન્યનો બળવો
ચેન્નઈનો બળવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
વહાબી આંદોલનના મુખ્ય સ્થાપક અને પ્રચારક કોણ હતાં ?

ખાન અબ્દુલ ગફારખાન
મૌલાના આઝાદ
લિયાકત અલી
સૈયદ અહમદ બરેલવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP