ભારતનો ઈતિહાસ (History of India) જલિયાવાલા બાગમાં જે હત્યાકાંડ થયેલ હતો તેના માટે મુખ્ય જવાબદાર કોણ હતું ? કેનીંગ ડેલહાઉસી બેન્ટિક જનરલ ડાયર કેનીંગ ડેલહાઉસી બેન્ટિક જનરલ ડાયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'યાદગાર અ તકસીમ' એ કોની યાદમાં સમર્પિત છે ? 1857નું પ્રથમ સ્વતંત્રતાનું યુદ્ધ મોગલ બાંધકામની ભવ્યતા ઈન્ડિયન નેશનલ આર્મી ભારતના ભાગલા 1857નું પ્રથમ સ્વતંત્રતાનું યુદ્ધ મોગલ બાંધકામની ભવ્યતા ઈન્ડિયન નેશનલ આર્મી ભારતના ભાગલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંગીતનો વાજિંત્રોમાં તબલા અને સિતારની શોધ કરવાનું માન કોના ફાળે જાય છે ? હમીદરાજા બહરોજ મુહમ્મદયંગી અમીર ખુસરો હમીદરાજા બહરોજ મુહમ્મદયંગી અમીર ખુસરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધધર્મના નીચે દર્શાવેલ કયા ગ્રંથમાં ભિક્ષુકોએ પાળવાની આચારસંહિતાના નિયમોનું નિરુપણ કરવામાં આવેલ ? અભિધમ્મ-પિટ્ટીકા વિનિય-પિટ્ટીકા જાતકથા સુત્રપિટ્ટીકા અભિધમ્મ-પિટ્ટીકા વિનિય-પિટ્ટીકા જાતકથા સુત્રપિટ્ટીકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ખજુરાહોના ભવ્ય મંદિરોનું નિર્માણ કોના દ્વારા થયું હતું ? ચાલુક્ય વંશના રાજવીઓ રાજરાજા પ્રથમ ચંદેલ રાજવીઓ નૃસિંહજર્મન પ્રથમ ચાલુક્ય વંશના રાજવીઓ રાજરાજા પ્રથમ ચંદેલ રાજવીઓ નૃસિંહજર્મન પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP