ભારતનો ઈતિહાસ (History of India)
'યાદગાર અ તકસીમ' એ કોની યાદમાં સમર્પિત છે ?

ઈન્ડિયન નેશનલ આર્મી
ભારતના ભાગલા
મોગલ બાંધકામની ભવ્યતા
1857નું પ્રથમ સ્વતંત્રતાનું યુદ્ધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધધર્મના નીચે દર્શાવેલ કયા ગ્રંથમાં ભિક્ષુકોએ પાળવાની આચારસંહિતાના નિયમોનું નિરુપણ કરવામાં આવેલ ?

અભિધમ્મ-પિટ્ટીકા
વિનિય-પિટ્ટીકા
જાતકથા
સુત્રપિટ્ટીકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ખજુરાહોના ભવ્ય મંદિરોનું નિર્માણ કોના દ્વારા થયું હતું ?

નૃસિંહજર્મન પ્રથમ
રાજરાજા પ્રથમ
ચાલુક્ય વંશના રાજવીઓ
ચંદેલ રાજવીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP