Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
ડાયાલિસીસ શાની બિમારીના દર્દી ઉપર કરવામાં આવતી ક્રિયા છે?

મૂત્રપીંડની બિમારી
ડાયાબીટીસ
પાચનતંત્રની બિમારી
હૃદયની બિમારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
લિગ્નાઇટનો ઉપયોગ શાના માટે થાય છે ?

તેમાંથી તાંબું મેળવવા માટે
તેમાંથી એલ્યુમિનિયમ મેળવવા માટે
તેમાંથી સોનું મેળવવા માટે
વિજળી ઉત્પન્ન કરવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘કરો યા મરો’ સૂત્ર કઇ ચળવળ સાથે જોડાયેલું છે ?

અસહકાર આંદોલન
‘ભારત છોડો’ ચળવળ
સ્વદેશી ચળવળ
સવિનય કાનુનભંગ ચળવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP