કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.વધુ માણસો મદદમાં હોય ત્યારે કામ સારું અને ઝડપી થાય છે. ઉતાવળે આંબા ન પાકે સંપ ત્યાં જંપ ઝાઝા હાથ રળિયામણા ફરે તે ચરે; બાંધ્યું ભૂખે મરે ઉતાવળે આંબા ન પાકે સંપ ત્યાં જંપ ઝાઝા હાથ રળિયામણા ફરે તે ચરે; બાંધ્યું ભૂખે મરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ અણસમજુ સ્ત્રીને લાંબી અકકલ ન હોય સ્ત્રી અભણ હોય તો બુદ્ધિ ન હોય સ્ત્રીની બુદ્ધિ પગની પાનીમાં જ જોવા મળે પગની પાની સારી તે સ્ત્રીની બુદ્ધિ સારી અણસમજુ સ્ત્રીને લાંબી અકકલ ન હોય સ્ત્રી અભણ હોય તો બુદ્ધિ ન હોય સ્ત્રીની બુદ્ધિ પગની પાનીમાં જ જોવા મળે પગની પાની સારી તે સ્ત્રીની બુદ્ધિ સારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) 'ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન એટલે ગામ આખામાં નેમીચંદનો ભાવ પુછાય' વિધાનમાં કહેલ કહેવતનો અર્થ શું થાય ? બહુ સારી વસ્તુ મળે તો ખરાબ વસ્તુ ભુલાય ગામમાં બધા ભણેલા નેમીચંદ એકલા અભણ. ગામમાં બધા અભણ નેમીચંદ એકલા ભણેલા. ઉજ્જડ ગામમાં નેમીચંદ નામનો પ્રધાન છે. બહુ સારી વસ્તુ મળે તો ખરાબ વસ્તુ ભુલાય ગામમાં બધા ભણેલા નેમીચંદ એકલા અભણ. ગામમાં બધા અભણ નેમીચંદ એકલા ભણેલા. ઉજ્જડ ગામમાં નેમીચંદ નામનો પ્રધાન છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.સાપ ગયા ને લીસોટા રહ્યા પ્રભુ પાસે ગયા પછી કોઈ નુકસાન થતું નથી. સાપનાં ઘસડાવાથી તેનાં લીસોટા પડે છે. વખાણીએ તે જ ખરાબ નીવડે. કાર્ય પુરુ થયા પછી તેના સંસ્કાર રહી જાય છે. પ્રભુ પાસે ગયા પછી કોઈ નુકસાન થતું નથી. સાપનાં ઘસડાવાથી તેનાં લીસોટા પડે છે. વખાણીએ તે જ ખરાબ નીવડે. કાર્ય પુરુ થયા પછી તેના સંસ્કાર રહી જાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.નાચવું નહિ અને આંગણું વાકું. નાચવા માટે આંગણું વાંકું લાગ્યું. કામ થી છટકવા બહાનાં કાઢવામાં આવે. નાચતાં ન આવડયું તેથી આંગણું વાંકું છે તેવું કહ્યું. નાચવા માટે આંગણું બરાબર મોટું નહોતું. નાચવા માટે આંગણું વાંકું લાગ્યું. કામ થી છટકવા બહાનાં કાઢવામાં આવે. નાચતાં ન આવડયું તેથી આંગણું વાંકું છે તેવું કહ્યું. નાચવા માટે આંગણું બરાબર મોટું નહોતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP