Loading [Contrib]/a11y/accessibility-menu.js
વિશ્વના એક છેડે ઘર આવેલું છે.
દરેકનું ઘર દુનિયાના કોઈ છેડે જ હોય છે.
જ્યાં કુટુંબમાં બધા પ્રેમથી હળીમળી સુખ દુઃખ વહેંચે તે ઘર કહેવાય.
દુનિયાના દરેક ખૂણે માણસને રહેવા ઘર મળે છે.
ANSWER
DOWNLOAD GUJARATI MCQ APP
જેનામાં આછી આવડત હોય તે વધુ બતાવવાનો ડોળ કરે.
જેનામાં ઓછી આવડત હોય તે ઓછા દેખાવ કરે.
જેનામાં વધુ આવડત હોય તે ઓછું દેખાડે.
જેનામાં મોટી આવડત હોય તે વધુ દેખાવ કરે.
ANSWER
DOWNLOAD GUJARATI MCQ APP
સંપ રાખવાથી જ સુખ-શાંતિ મળે છે.
સંપ અને જંપને કદી બનતું નથી.
કુસંપને સંપ જોડે લેવાદેવા ન હોય.
સંપ હોય ત્યાં જંપ ઊભો ન રહે.
ANSWER
DOWNLOAD GUJARATI MCQ APP
ભક્તિ કરશો તો ભગવાન ફળશે.
અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે.
ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં.
ભગવાન સૌને સુખ આપે છે.
ANSWER
DOWNLOAD GUJARATI MCQ APP