Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
નીચેનામાંથી ક્યું જોડકું ખોટું છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી - 'સત્યના પ્રયોગો'
પન્નાલાલ પટેલ - 'મળેલા જીવ'
ઉમાશંકર - 'નિશીથ'
દર્શક - 'સોક્રેટીસ'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
પરદેશની ભૂમિ પર હિન્દનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો હતો ?

શ્યામજી કૃષ્ણ વર્મા
રાણા સરદારસિંહ
મદનલાલ ધીંગરા
મેડમ ભિખાઈજી કામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
સાઠ વર્ષ પૂરાં થયે ઊજવાતો ઉત્સવ કયા નામે ઓળખાય છે ?

શતાબ્દી મહોત્સવ
રજત મહોત્સવ
હીરક મહોત્સવ
સુવર્ણ મહોત્સવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP