ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'દરેક રવાનુકારી દ્વિરુક્તિ હોય છે પણ દરેક દ્વિરુક્તિ અને રવાનુકારી હોતા નથી.' -આ વિધાન કોનું છે ?

અર્ધસત્ય
સત્ય
અસત્ય
કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
પદક્રમ અને પદસંવાદ રૂપે ફરીથી લખો.

કોઈને ખબર ન પડે તેમ ખજાનો દાટીને સંતાડવો પડે
સંતાડવો પડે ખજાનાને દાટીને કોઈને ખબર ન પડે તેમ
સંતાડવો પડે કોઈને ખબર ન પડે તેમ ખજાનો
ખજાનો દાટીને સંતાડવો પડે તેમ કોઈને ખબર ન પડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP