ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'દરેક રવાનુકારી દ્વિરુક્તિ હોય છે પણ દરેક દ્વિરુક્તિ અને રવાનુકારી હોતા નથી.' -આ વિધાન કોનું છે ?

સત્ય
કોઈ નહીં
અર્ધસત્ય
અસત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલા વાક્યોમાં કયા વાક્યમાં સામાસિકપદનો વિનિયોગ થયેલો છે ?

સારા અક્ષર કેળવણીની નિશાની છે.
માનવસેવા એ જ પ્રભુસેવા
હું માનવી માનવ થાઉ તો ઘણું
નકામી ચીજો શા માટે ભેગી કરો છો ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
પચાસ વર્ષ પૂર્ણ થતા ઉજવાતા ઉત્સવને શું કહેવાય છે ?

હીરક મહોત્સવ
રજત મહોત્સવ
સુવર્ણ મહોત્સવ
શતાબ્દી મહોત્સવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP