ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલા વાક્યોમાં કયા વાક્યમાં સામાસિકપદનો વિનિયોગ થયેલો છે ?

નકામી ચીજો શા માટે ભેગી કરો છો ?
સારા અક્ષર કેળવણીની નિશાની છે.
હું માનવી માનવ થાઉ તો ઘણું
માનવસેવા એ જ પ્રભુસેવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના વિકલ્પમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો.

ગિલો ગામમાં ગયો
દમયંતીનું મુખ જાણે ચંદ્ર
યામિનીનું મુખ ચંદ્ર
સત્ય પરમેશ્વર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP