પંચાયતી રાજ (Panchayati Raj) 'પંચાયતી રાજ એ પ્રજાની ઉન્નતિ માટેનો રસ્તો છે' આ વિધાન કોણે કહ્યું છે ? અન્ના હજારે ઝીણાભાઈ દરજી સુરિન્દરકુમાર ડે મહાત્મા ગાંધી અન્ના હજારે ઝીણાભાઈ દરજી સુરિન્દરકુમાર ડે મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) રાજ્યમાં ત્રણ સ્તરની પંચાયતની રચના હોવી જોઈએ એ જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવેલ છે ? 243 (g) 243 B (1) 243 (f) 243 A 243 (g) 243 B (1) 243 (f) 243 A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) બ્રિટીશ ગવર્નર જનરલ સર ચાર્લ્સ મેટકાફે ગ્રામ પંચાયતોની આપેલ ઓળખ અંગે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે ? પંચાયતી રાજ પંચ ત્યાં પરમેશ્વર લોકશાહી વિકેન્દ્રીકરણ નાના પ્રજાસત્તાક એકમો પંચાયતી રાજ પંચ ત્યાં પરમેશ્વર લોકશાહી વિકેન્દ્રીકરણ નાના પ્રજાસત્તાક એકમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતી રાજ પ્રણેતા સ્વ.બળવંતરાય મહેતાનું અવસાન કેવી રીતે થયું હતું ? હૃદયરોગના હુમલાથી વિમાનની દુર્ઘટનાને કારણે રોડ અકસ્માત આત્મઘાતી હુમલાથી હૃદયરોગના હુમલાથી વિમાનની દુર્ઘટનાને કારણે રોડ અકસ્માત આત્મઘાતી હુમલાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) 'જમીનના અનઅધિકૃત ભોગવટા માટે શિક્ષા'ની જોગવાઈ કઈ કલમ હેઠળ કરવામાં આવેલી છે ? (જમીન મહેસૂલ અધિનિયમ) 62 60 59 61 62 60 59 61 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતના સભ્ય તરીકે પસંદ થવા અને રહેવા માટે ગેરલાયક ગણાશે તે અંગેની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે ? 243 E (1) 243 F (1) 243 (B) (2) 243 (H) (a) 243 E (1) 243 F (1) 243 (B) (2) 243 (H) (a) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP