પંચાયતી રાજ (Panchayati Raj) 'પંચાયતી રાજ એ પ્રજાની ઉન્નતિ માટેનો રસ્તો છે' આ વિધાન કોણે કહ્યું છે ? મહાત્મા ગાંધી સુરિન્દરકુમાર ડે ઝીણાભાઈ દરજી અન્ના હજારે મહાત્મા ગાંધી સુરિન્દરકુમાર ડે ઝીણાભાઈ દરજી અન્ના હજારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) 'જમીનના અનઅધિકૃત ભોગવટા માટે શિક્ષા'ની જોગવાઈ કઈ કલમ હેઠળ કરવામાં આવેલી છે ? (જમીન મહેસૂલ અધિનિયમ) 59 62 60 61 59 62 60 61 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) આદિવાસી વિસ્તારની જિલ્લા પંચાયતોમાં કુલ સભ્યોમાંથી ઓછામાં ઓછા કેટલા ટકા સભ્યો આદિવાસી હોવા જોઈએ ? 50 ટકા 100 ટકા 70 ટકા 30 ટકા 50 ટકા 100 ટકા 70 ટકા 30 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ના આ અધિનિયમને રાજ્યપાલશ્રી દ્વારા ક્યારે અનુમતિ આપવામાં આવી હતી ? સન 1993ના એપ્રિલ મહિનાની 1લી તારીખે સન 1993ના એપ્રિલ મહિનાની 15મી તારીખે સન 1993ના ઓગષ્ટ મહિનાની 26મી તારીખે સન 1994ના એપ્રિલ મહિનાની 15મી તારીખે સન 1993ના એપ્રિલ મહિનાની 1લી તારીખે સન 1993ના એપ્રિલ મહિનાની 15મી તારીખે સન 1993ના ઓગષ્ટ મહિનાની 26મી તારીખે સન 1994ના એપ્રિલ મહિનાની 15મી તારીખે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ, નગર અને તાલુકા પંચાયત જેવી ત્રણે સ્તરની પંચાયતની સર્વોપરી પંચાયત કોણ ગણાય ? રાષ્ટ્રીય કક્ષાની સમિતિ સ્થાનિક પંચાયત રાજ્ય કક્ષાની સમિતિ જીલ્લા પંચાયત રાષ્ટ્રીય કક્ષાની સમિતિ સ્થાનિક પંચાયત રાજ્ય કક્ષાની સમિતિ જીલ્લા પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતી રાજની જોગવાઈ સંવિધાનના કયા ભાગમાં કરવામાં આવેલી છે ? ભાગ-7 ભાગ-9 ભાગ-4 ભાગ-8 ભાગ-7 ભાગ-9 ભાગ-4 ભાગ-8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP