ભારતનો ઈતિહાસ (History of India) સમાજસેવામાં જીવન સમર્પણ કરે તેવા યુવાનો તૈયાર કરવા હરિદ્વારમાં કાંગડી ગુરુકુળની સ્થાપના કોણે કરી હતી ? સ્વામી સહજાનંદ સ્વામી આનંદ સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી સહજાનંદ સ્વામી આનંદ સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના કયા હિંદુ રાજા 'ડુંગરના ઉંદર' તરીકે જાણીતા છે ? સંભાજી મહારાણા પ્રતાપ છત્રપતિ શિવાજી તાત્યા ટોપે સંભાજી મહારાણા પ્રતાપ છત્રપતિ શિવાજી તાત્યા ટોપે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) તીભાગ મુવમેન્ટ 1946માં થયેલ હતી તે હાલમાં કયા રાજય સાથે સંકળાયેલ છે ? આંધ્ર પ્રદેશ ઓડિશા પશ્ચિમ બંગાળ બિહાર આંધ્ર પ્રદેશ ઓડિશા પશ્ચિમ બંગાળ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા વર્ષમાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને તેનું પોતાનું નાણું દાખલ કરવાનો હક આપ્યો હતો ? ઈ.સ. 1669 ઈ.સ. 1677 ઈ.સ. 1683 ઈ.સ. 1700 ઈ.સ. 1669 ઈ.સ. 1677 ઈ.સ. 1683 ઈ.સ. 1700 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)નું વડુમથક ક્યાં આવેલું છે ? મુંબઈ બેંગલુરુ દિલ્હી જયપુર મુંબઈ બેંગલુરુ દિલ્હી જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા આંદોલનને ગાંધીજીએ હિંદુ-મુસ્લિમ એકતા માટેની મહત્વની તક ગણાવ્યું હતું ? ખિલાફત આંદોલન ખેડા સત્યાગ્રહ આપેલ પૈકી એક પણ નહીં કેરળના મુસ્લિમ ખેડૂતોનું આંદોલન (મોપ્લા વિદ્રોહ) ખિલાફત આંદોલન ખેડા સત્યાગ્રહ આપેલ પૈકી એક પણ નહીં કેરળના મુસ્લિમ ખેડૂતોનું આંદોલન (મોપ્લા વિદ્રોહ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP