ભારતનો ઈતિહાસ (History of India) સમાજસેવામાં જીવન સમર્પણ કરે તેવા યુવાનો તૈયાર કરવા હરિદ્વારમાં કાંગડી ગુરુકુળની સ્થાપના કોણે કરી હતી ? સ્વામી સહજાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી આનંદ સ્વામી વિવેકાનંદ સ્વામી સહજાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી આનંદ સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિદ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો. સુશ્રુત ભાસ્કરાચાર્ય વરાહમિહિર ચરક સુશ્રુત ભાસ્કરાચાર્ય વરાહમિહિર ચરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'આરઝી હકૂમત'ની આગેવાની કોણે લીધી હતી ? રતુભાઈ અદાણી પ્રભાશંકર પટ્ટણી સરદાર વલ્લભભાઈ પટેલ સરોજિની નાયડુ રતુભાઈ અદાણી પ્રભાશંકર પટ્ટણી સરદાર વલ્લભભાઈ પટેલ સરોજિની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ચાણક્યનું સાચું નામ શું હતું ? રામતનું મિશ્રા વિશિષ્ટ કૌટિલ્ય વિષ્ણુ ગુપ્ત રામતનું મિશ્રા વિશિષ્ટ કૌટિલ્ય વિષ્ણુ ગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અંગ્રેજ સરકારે આપેલ 'નાઈટ'નો ખિતાબ કોણે ઠુકરાવ્યો હતો. ગોપાલકૃષ્ણ ગોખલે બાલ ગંગાધર તિલક મદનલાલ ધીંગરા વિનાયક સાવરકર ગોપાલકૃષ્ણ ગોખલે બાલ ગંગાધર તિલક મદનલાલ ધીંગરા વિનાયક સાવરકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગુપ્તવંશ કોના અનુયાયી તરીકે જાણીતા છે ? સક્ય સંપ્રદાય ભાગવત સંપ્રદાય શૈવ સંપ્રદાય સૌર સંપ્રદાય સક્ય સંપ્રદાય ભાગવત સંપ્રદાય શૈવ સંપ્રદાય સૌર સંપ્રદાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP