ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
રાષ્ટ્રીય આધુનિક કલા સંગ્રહાલય મુંબઈમાં કયા પ્રસિદ્ધ ચિત્રકારના ચિત્રોનો સંગ્રહ છે ?

માઈકલ એન્જલો
વાન ગોગ
રોઝાન્ને
પાબ્લો પિકાસો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી કયા મહાનુભાવ ચિત્રકલા સાથે સંકળાયેલા નથી ?

શ્રી કે.એ. સાયગલ
શ્રી મનજીત બાવા
શ્રી જેમીની રોય
શ્રી રવિશંકર રાવલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
'મૃત્યુ પછી માનવ જીવનનું શું થાય છે ?' આ વિષય વસ્તુ ___ ચિત્રોમાં જોવા મળે છે.

પેટકર ચિત્રો
મધુબની ચિત્રો
વરલી ચિત્રો
ઠાંગકા ચિત્રો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
ઈ.સ. 1893માં યુનાઈટેડ સ્ટેટસના શિકાગોમાં ભરાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાન વિશે ભાષણ કોણે આપ્યું હતું ?

રામ કૃષ્ણ પરમહંસ
દયાનંદ સરસ્વતી
સ્વામી વિવેકાનંદ
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP