સામાન્ય વિજ્ઞાન (General Science)
માનવ દ્વારા ઉત્પન્ન ધ્વનિ (જેમ કે સમુદ્રી જહાજોથી થતો અવાજ) ને ___ કહેવામાં આવે છે.

જીયોફોની
બાયોફોની
એન્થ્રોફોની
ઓશનોફોની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
CSIR દ્વારા વિકસાવવામાં આવેલ નલગોંડા પદ્ધતિ શા માટે ઉપયોગી છે ?

જમીન ગુણવત્તા સુધારવા
પાણીમાંથી ફલોરાઈડ દૂર કરવા
બાળકોનો ખોરાક બનાવવા
ખેતીના પાક વૃદ્ધિ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP