એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
'કવિ હરીન્દ્ર દવેની સર્જનસૃષ્ટિના નેપથ્યમાં દયારામ, ગાલિબ, વોલ્ટ વ્હિટમેન, શ્રી અરવિંદ, માતાજી, સુંદરમ્, મરીઝ આ બધા ર્દશ્ય-અર્દશ્ય રૂપે દેખાયા કરે છે.' આ વિધાન કોનું છે ?

સુરેશ દલાલ
બકુલ ત્રિપાઠી
અમૃત ઘાયલ
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
રાજ્ય સરકારના હિસાબો કોણ તૈયાર કરે છે ?

એકાઉન્ટન્ટ જનરલ
હિસાબ અને તિજોરી નિયામક
નાણાં વિભાગ
તિજોરી અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
મુસ્લિમ બિરાદરોનું આસ્થા કેન્દ્ર એવા હસનપીરની દરગાહનું પવિત્ર સ્થાન ગુજરાતમાં કયા સ્થળે આવેલ છે ?

રોજારોજી
શેલાવી
મીરા દાતાર
દેલમાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP