એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 'ડોલનશૈલી'માં નાટકો કોણે લખ્યા છે ? સુરેશ દલાલ શામળ જયંતી દલાલ નાનાલાલ સુરેશ દલાલ શામળ જયંતી દલાલ નાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 10¹⁰ માં કેટલા શૂન્ય હોય ? એકપણ સાચું નથી દસ નવ અગિયાર એકપણ સાચું નથી દસ નવ અગિયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) એક ઉત્પાદન પ્રક્રિયામાંથી લીધેલ 100 વસ્તુઓના એક એવા 10 નિદર્શોની તપાસમાં સરેરાશ ખામી પ્રમાણ 0.02 જણાયું. np આલેખની મધ્યરેખા શોધો. 0.2 20 1.96 2 0.2 20 1.96 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) આવકવેરા ધારા, 1961 મુજબ 'કુટુંબ પેન્શન' ___ શીર્ષક હેઠળ કરપાત્ર થાય. મુડી નફાના પગારની આવક મકાન મિલકતની આવકના અન્ય સાધનોની આવકના મુડી નફાના પગારની આવક મકાન મિલકતની આવકના અન્ય સાધનોની આવકના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ભૂતકાળમાં માંડી વાળેલ ઘાલખાધ પરત મળે ત્યારે ___ ખાતું ઉતાર અને ___ ખાતું જમા થાય. રોકડ/બેંક, ઘાલખાધ રોકડ/બેન્ક, ઘાલખાધ પરત ઘાલખાધ, રોકડ/બેંક ઘાલખાધ પરત, રોકડ/બેંક રોકડ/બેંક, ઘાલખાધ રોકડ/બેન્ક, ઘાલખાધ પરત ઘાલખાધ, રોકડ/બેંક ઘાલખાધ પરત, રોકડ/બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) આવક વેરાના રિફંડ પર આવક વેરાની કલમ 244A મુજબ વ્યાજ આપવામાં આવે છે.આ વ્યાજ દર કેટલા ટકા છે ? 6% 4% 3% 8% 6% 4% 3% 8% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP