સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
આંતરિક તપાસ શાના માટે હોય છે ?

આપેલ પૈકી એકપણ નહીં
ઓડિટની પ્રક્રિયામાં મદદરૂપ થવા
છેતરપિંડી દગાને રોકવા માટે
છેતરપિંડી દગાને શોધવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ભારત દેશને આઝાદી મળ્યા બાદ ગુજરાતના સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા કોના વરદ્ હસ્તે કરવામાં આવી હતી ?

ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
સરદાર વલ્લભભાઈ પટેલ
રવિશંકર મહારાજ
સર્વપલ્લી રાધાકૃષ્ણન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
શાળા બહારની અને કદીએ શાળાએ ન ગયેલી ડ્રોપ આઉટ કન્યાઓ માટે નિવાસી શાળા વ્યવસ્થાને કયા નામથી ઓળખવામાં આવે છે ?

કસ્તુરબા ગાંધી વિદ્યા સંકુલ
કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય
કસ્તુરબા ગાંધી નિવાસી શાળા બાલિકા વિદ્યાલય
કસ્તુરબા ગાંધી નિવાસી બાલિકા સંકુલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
સન 1884-85માં સૌરાષ્ટ્ર ખાતે સૌપ્રથમ વખત શરૂ કરવામાં આવેલ શામળદાસ કોલેજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?

મહારાજા ભાવસિંહજી
મહારાજા ઉપેન્દ્રસિંહજી
મહારાજા શામળસિંહજી
મહારાજા તખ્તસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP