સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
બેંક સિલકમેળના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે.

તે મહિનાના અંતે રોકડમેળની બાકી કાઢવા માટે તૈયાર કરવામાં આવે છે.
તે એક વેપારી માટે નફાની માહિતી મેળવવા માટે તૈયાર કરવામાં આવે છે.
તે ધંધાની નાણાંકીય પરિસ્થિતિ જાણવા માટે તૈયાર કરવામાં આવે છે.
તે પાસબુક અને રોકડમેળની બાકી મેળવવા માટે તૈયાર કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ પેઢીમાં કંપનીના વળતરનો દર આવશ્યક દર કરતાં ઊંચો હોય છે.

સામાન્ય પેઢી
વૃદ્ધિ કરતી પેઢી
માંદી પેઢી
ઘટતી જતી પેઢી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
રોકડની ટુકડે ટુકડે વહેંચણીમાં મૂડી વધારા પદ્ધતિ મુજબ વહેંચણી કરવામાં આવે છે તેમાં ___

દરેક ભાગીદારને નફા નુકસાનના પ્રમાણમાં આપવામાં આવે
જે ભાગીદારની મૂડી વધારે હોય તેને પ્રથમ આપવામાં આવે.
નફાના પ્રમાણમાં જેની મૂડી વધુ હોય તેને પહેલાં મળે
દરેક ભાગીદારને સરખા હિસ્સે રકમ વહેંચવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP