સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
તા. 31-3-2018ના રોજ પા.સ.માં મકાન પર ઘસારાની જોગવાઈ ₹ 2,80,000 છે. વર્ષ દરમિયાન ₹ 1,00,000ની મૂ.કિં.નું મકાન જેના પર ભેગો થયેલો ઘસારો ₹ 60,000 છે તે ₹ 20,000ની કિંમતે વેચી નાખવામાં આવ્યું હતું. ₹ 80,000 ઘસારો ચાલુ વર્ષ દરમિયાન ન.નુ.ખાતે ઉધારાય છે. તો તા.31-3-2019 ના રોજ પા.સ.માં મકાન પર ઘસારાની જોગવાઈ ખાતે કેટલી રકમ હશે ?

₹ 4,00,000
₹ 5,00,000
₹ 2,00,000
₹ 3,00,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેની માહિતી પરથી શરૂ સ્ટોક શોધો. કાચો નફો પડતરના 25% છે.
વર્ષ દરમિયાન ખરીદી75,000
વર્ષ દરમિયાન વેચાણ1,20,000
તા.31મી ડિસે. 2013ના રોજ આખર સ્ટોક15,000
ઉત્પાદન ખર્ચા10,000

₹ 26,000
₹ 20,000
₹ 50,000
₹ 15,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભારતમાં સામાન્ય વીમાનું રાષ્ટ્રીયકરણ થયા પછી પુનર્વીમાની ___

શક્યતા છે.
આપેલ માંથી કોઈપણ નહીં
કોઈ શક્યતા રહેતી નથી.
કંપની પર નિર્ભર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP