કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
1. રુદ્રેશ્વર મંદિર ભારતનું 39મું વિશ્વ ધરોહર સ્થળ બન્યું છે.
2. રુદ્રેશ્વર મંદિર તેલંગાણામાં આવેલું છે.
3. રુદ્રેશ્વર મંદિરનું નિર્માણ કાકતીય રાજા ગણપતિ દેવના સેનાપતિ રેચારલા રુદ્રએ કરાવ્યું હતું.
4. રુદ્રેશ્વર મંદિરને રામપ્પા મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે.
ઉપરોક્ત વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો.

માત્ર વિધાન 1, 2 અને 3
માત્ર વિધાન 1, 3 અને 4
માત્ર વિધાન 2, 3 અને 4
માત્ર વિધાન 1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં કોલસા મંત્રાલય દ્વારા જારી આંકડાઓ અનુસાર, કોલસાના ઉત્પાદનમાં ભારતનું ટોચનું રાજ્ય કયું છે ?

ઓડિશા
છત્તીસગઢ
મહારાષ્ટ્ર
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
'India Cycles4change challenge' સાથે ક્યું મંત્રાલય સંકળાયેલું છે ?

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ગૃહ મંત્રાલય
આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP