સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શબ્દોનાં માધ્યમથી સંદેશો મોકલવાનો રસ્તો ___ માહિતીસંચાર તરીકે ઓળખાય છે.

મૌખિક અને શાબ્દિક બંને
લેખિત
શાબ્દિક
મૌખિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પ્રશ્નમાં કોઈ સૂચના ન હોય તો રોકાણોના ખરીદ વેચાણ વખતે દલાલીની ગણતરી ___ કિંમત પર કરવામાં આવે છે.

દાર્શનિક કિંમત
મૂડી કિંમત
ખરીદ-વેચાણના સોદાની કિંમત
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભારતીય હિસાબી ધોરણ નં. 14 મુજબ ખરીદ કિંમત નક્કી કરતી વખતે જૂની કંપની (ધંધો વેચનાર) નાં ડિબેન્ચરનો સમાવેશ નીચે પૈકી શેમાં નથી કરતો ?

પાઘડીમાં
ચોખ્ખી મિલકતમાં
ખરીદ કિંમતમાં
નવી કંપનીમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP