Loading [Contrib]/a11y/accessibility-menu.js

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઓડિટ અહેવાલ અંગે કયુ વિધાન ખોટું છે ?

ઓડિટ અહેવાલ ખામીવગરનો હોઈ શકે છે.
ઓડિટ અહેવાલ એ ઓડિટરનો અભિપ્રાય દર્શાવે છે.
ઓડિટ અહેવાલ કંપની સેક્રેટરીને ઉદ્દેશીને આપવામાં આવે છે.
ઓડિટ અહેવાલ ખામીવાળો હોઈ શકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એસેસીના પોતાના ધંધા સંબંધિત વૈજ્ઞાનિક સંશોધન માટે તેણે ચુકવેલુ ખર્ચ અંગે કલમ-35 હેઠળ કપાત મેળવવા માટેની કઈ શરત છે.

મહેસુલી ખર્ચ હોય તો જ કપાત મળે.
મુડી ખર્ચ હોય તો જ કપાત મળે.
જમીનની ખરીદી કિંમત સિવાય મહેસુલી તથા મૂડીખર્ચ બંને અંગે કપાત મળે
મહેસુલી તથા મૂડીખર્ચ બંને અંગે કપાત મળે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કઈ લાક્ષણિકતા એકનોંધી હિસાબી પદ્ધતિની નથી ?

દરેક વ્યવહારની બેવડી અસર થતી નથી.
આવશ્યક તેવા મર્યાદિત હિસાબી ચોપડા જ રાખવામાં આવે છે.
દ્વિનોંધી નામા પદ્ધતિના સિદ્ધાંતોનો ઉપયોગ થતો નથી.
ફક્ત નાના વેપારી જ આ પદ્ધતિથી હિસાબો રાખે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP