બાયોલોજી (Biology) કણાભસૂત્ર સાથે કયું વાક્ય અસંગત છે ? કણાભસૂત્રનું બાહ્યપટલ એ ચાળણી જેવાં છિદ્રો ધરાવે છે. કણાભસૂત્રનું બાહ્યપટલ બધા જ પ્રકારના અણુ માટે પ્રવેશશીલ છે. ઑક્સિડેટિવ ફૉસ્ફોરીકરણ (ETS) માટેના ઉત્સેચકો એ બાહ્યપટલમાં હાજર હોય છે. અંતઃપટલ એ અનેક પ્રવર્ધો ધરાવે છે. કણાભસૂત્રનું બાહ્યપટલ એ ચાળણી જેવાં છિદ્રો ધરાવે છે. કણાભસૂત્રનું બાહ્યપટલ બધા જ પ્રકારના અણુ માટે પ્રવેશશીલ છે. ઑક્સિડેટિવ ફૉસ્ફોરીકરણ (ETS) માટેના ઉત્સેચકો એ બાહ્યપટલમાં હાજર હોય છે. અંતઃપટલ એ અનેક પ્રવર્ધો ધરાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) રિબોઝાઈમ એટલે શું ? રિબોઝોમ + r - RNA r - RNA ન્યુક્લિઈક એસિડના બનેલા ઉત્સેચક r - RNA + પ્રોટીન રિબોઝોમ + r - RNA r - RNA ન્યુક્લિઈક એસિડના બનેલા ઉત્સેચક r - RNA + પ્રોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) DNA ની બે શૃંખલા વચ્ચેનું અંતર કેટલું હોય છે ? 30 A° 3.4 A° 2.0 A° 20 A° 30 A° 3.4 A° 2.0 A° 20 A° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) β - DNA ના એક કુંતલના વળાંકની લંબાઈ કેટલી હોય છે ? 34 nm 0.034 nm 3.4 nm 0.34 nm 34 nm 0.034 nm 3.4 nm 0.34 nm ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint :1A° = 10-1 nm, 34A° = 10-1 x 34 = 3.4 nm)
બાયોલોજી (Biology) સૂક્ષ્મનલિકાઓ શેમાં ભાગ લે છે ? કોષવિભાજન પટલના બંધારણ DNA નક્કી કરવા સ્નાયુસંકોચન કોષવિભાજન પટલના બંધારણ DNA નક્કી કરવા સ્નાયુસંકોચન ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: કોષવિભાજન માટે જવાબદાર ત્રાકતંતુ સૂક્ષ્મનલિકાના બનેલા હોય છે.)
બાયોલોજી (Biology) ન્યુક્લિઈક ઍસિડના બંધારણ માટે કોની હાજરી જરૂરી છે ? પેપ્ટાઈડ બંધ ડાય-સલ્ફાઈડ બંધ ફોસ્ફોડાયએસ્ટર બંધ એસ્ટર બંધ પેપ્ટાઈડ બંધ ડાય-સલ્ફાઈડ બંધ ફોસ્ફોડાયએસ્ટર બંધ એસ્ટર બંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP