કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
1. રુદ્રેશ્વર મંદિર ભારતનું 39મું વિશ્વ ધરોહર સ્થળ બન્યું છે.
2. રુદ્રેશ્વર મંદિર તેલંગાણામાં આવેલું છે.
3. રુદ્રેશ્વર મંદિરનું નિર્માણ કાકતીય રાજા ગણપતિ દેવના સેનાપતિ રેચારલા રુદ્રએ કરાવ્યું હતું.
4. રુદ્રેશ્વર મંદિરને રામપ્પા મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે.
ઉપરોક્ત વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો.

માત્ર વિધાન 1, 3 અને 4
માત્ર વિધાન 2, 3 અને 4
માત્ર વિધાન 1, 2, 3 અને 4
માત્ર વિધાન 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં આંધ્ર પ્રદેશના ક્યા સ્મારકને આદર્શ સ્મારક યોજના અંતર્ગત પસંદ કરવામાં આવ્યું છે ?

આપેલ તમામ
ગુંટુરના નાગાર્જુનકોંડાના સ્મારકો
અનંતપુરમમાં વીરભદ્ર મંદિર
શ્રીકાકુલમના સાલિહુંડમમાં બૌદ્ધ અવશેષો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં શરૂ કરવામાં આવેલા રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ ઉત્કૃષ્ટતા પુરસ્કાર ક્યા મંત્રાલય સાથે સંકળાયેલ છે ?

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય
નાણા મંત્રાલય
ભારે ઉદ્યોગ મંત્રાલય
MSME મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
મનુ સાહનીએ રાજીનામું આપ્યા બાદ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના કાર્યકારી CEO કોણ બન્યા ?

ગ્રેગ બાર્કલે
સુનીલ ગાવસ્કર
જ્યોફ એલાર્ડિઝ
શશાંક મનોહર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP