GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) એક દુકાનદાર 144 ઈંડા પ્રતિ 90 પૈસા લેખે ખરીદે છે. રસ્તામાં 20 ઈંડા તૂટી જાય છે, તે બાકી ઈંડા પ્રતિ રૂ.1.20 લેખે વેચી નાખે છે તો તેને કેટલા ટકા નફો કે નુકશાન થશે ? 4.8% 8.5% 14.8% 12.9% 4.8% 8.5% 14.8% 12.9% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) The thieves ___ before the police arrived. were running away had run away had been running away ran away were running away had run away had been running away ran away ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ભારતના કયા એક શ્રેષ્ઠ સંગીત શાસ્ત્રીની યશસ્વી કારકિર્દીનો આરંભ 'રામલીલા'ના એક સામાન્ય અભિનેતા અને ગાયક તરીકે કર્યો હતો ? ડાહ્યાભાઈ નાયક શિવકુમાર શુક્લ પંડિત ઓમકારનાથ ઠાકુર બૈજુ બાવરા ડાહ્યાભાઈ નાયક શિવકુમાર શુક્લ પંડિત ઓમકારનાથ ઠાકુર બૈજુ બાવરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (Central pollution control board) ___ પ્રકારની સંસ્થા છે. વૈધાનિક બંધારણીય નિયમનકારી અર્ધન્યાયિક વૈધાનિક બંધારણીય નિયમનકારી અર્ધન્યાયિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) The adverb of "good" is : Fair Better Well Best Fair Better Well Best ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) કચ્છમાં નારાયણ સરોવરના કાંઠે ત્રિકમરાયજી, લક્ષ્મીનારાયણ, આદિનારાયણ, ગોવર્ધનરાયજી, રણછોડરાયજી અને લક્ષ્મીજીના મંદિરો કોણે બંધાવ્યા હતા ? મહારાણી અહલ્યાબાઈ મરાઠા શાસકોએ રાવ ખેંગારજી મહારાણી મહાકુંવરબા મહારાણી અહલ્યાબાઈ મરાઠા શાસકોએ રાવ ખેંગારજી મહારાણી મહાકુંવરબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP