ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'બોલ બમ યાત્રા’નું આયોજન હિન્દુ ધર્મના ભક્તો દ્વારા ક્યા રાજયમાં કરવામાં આવે છે ? બિહાર ઓડિશા ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર બિહાર ઓડિશા ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'ઈન્દ્રિયોને શાંત સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ' - આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ? ભગવત ગીતા રામાયણ કથોપનિષદ મહાભારત ભગવત ગીતા રામાયણ કથોપનિષદ મહાભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સોમનાથ મંદિરનો નૃત્યમંડપ સિવાયનો બધો ભાગ ચાલુક્ય યુગની ___ શૈલીનો છે. ઈરાની શૈલી ગોથિક શૈલી એક પણ નહીં નાગર શૈલી ઈરાની શૈલી ગોથિક શૈલી એક પણ નહીં નાગર શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) "લાવણી" એ કયા રાજ્યનું જાણીતું નૃત્ય છે ? ગુજરાત કેરળ બિહાર મહારાષ્ટ્ર ગુજરાત કેરળ બિહાર મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો. રણજીત વિલાસ પેલેસ – વાંકાનેર પ્રતાપ વિલાસ પેલેસ – જામનગર ગાયકવાડની હવેલી - રાજકોટ નીલમબાગ પેલેસ - ભાવનગર રણજીત વિલાસ પેલેસ – વાંકાનેર પ્રતાપ વિલાસ પેલેસ – જામનગર ગાયકવાડની હવેલી - રાજકોટ નીલમબાગ પેલેસ - ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પાઝહાસી રાજા આર્કિયોલોજિકલ મ્યુઝિયમ (Pazhassi Raja Archaeological Museum) નીચે પૈકી ક્યાં આવેલું છે ? તિરુચિરાપલ્લી કોઝિકોડ ભુવનેશ્વર વિજયવાડા તિરુચિરાપલ્લી કોઝિકોડ ભુવનેશ્વર વિજયવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP