Loading [Contrib]/a11y/accessibility-menu.js

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
“પ્રેમાનંદની એક ગૌરવમૂર્તિ ઉપસાવવા તેમને પાઘડીને પહેરતા ચીતરવાની જરૂર નથી.’’ પોતાના અભ્યાસ લેખમાં પ્રેમાનંદ માટે આવો કોણે પ્રતિભાવ આપ્યો છે?

ઉમાશંકર જોશી
ગોવર્ધનરામ ત્રિપાઠી
કાકાસાહેબ કાલેલકર
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(P) કાનફટા પંથના સ્થાપક
(Q) ચુનીલાલ મહારાજ
(R) પૂર્ણિમાબેન પકવાસા
(S) અણદાબાવાનો આશ્રમ
(1) જામનગર જિલ્લો
(2) ડાંગ જિલ્લો
(3) ખેડા જિલ્લો
(4) કચ્છ જિલ્લો

P - 4, S - I, Q - 3, R - 2
P - 2, S - 3, Q - 4, R - 1
P - 1, S- 4, Q - 3, R - 2
P - 4, S - 1, Q - 2, R - 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.
બસ ચાલી

બસથી ચલાય છે
બસથી ચલાયું
ડ્રાઈવરે બસને ચલાવી
બસ દોડી ગઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
રોહન એક કામ 5 મિનિટમાં પુરુ કરે છે, તો તેનો કામનો દર ___ કામ / સેકન્ડ થાય.

1/300 કામ/સેકન્ડ
1/5 કામ/સેકન્ડ
5/1 કામ/સેકન્ડ
300 કામ/સેકન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
કોષીય પ્રજનનમાં મૂળભૂત ઘટના કઈ છે ?

DNA - પ્રતિકૃતિનું સર્જન
જીવન પદ્ધતિમાં ફેરફાર
વારસાગત લક્ષણોનું વહન
જીવન સાતત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP