GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 “પ્રેમાનંદની એક ગૌરવમૂર્તિ ઉપસાવવા તેમને પાઘડીને પહેરતા ચીતરવાની જરૂર નથી.’’ પોતાના અભ્યાસ લેખમાં પ્રેમાનંદ માટે આવો કોણે પ્રતિભાવ આપ્યો છે? ઉમાશંકર જોશી કાકાસાહેબ કાલેલકર કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી ઉમાશંકર જોશી કાકાસાહેબ કાલેલકર કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 સરખી રીતે ચીપેલા 52 પત્તાની થપ્પીમાંથી યાદચ્છીક રીતે એક પાનુ ખેંચતા તે પાનુ કાળીનું અને એકકો હોય તેની સંભાવના = ___ 1/13 1/52 1/4 4/13 1/13 1/52 1/4 4/13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 કયા વર્ષ બાદ સૌરાષ્ટ્રને મુંબઈ રાજ્ય સાથે ભેળવી દેવામાં આવ્યું ? 1957 1956 1954 1955 1957 1956 1954 1955 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.હથેળીમાં સમાય એટલું - બોખ ખોબો છાપકું છાનકું બોખ ખોબો છાપકું છાનકું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 Find out the correct sentence from the Following: He will to weak to stop his thoughts, He have too weak to stop his thoughts. He is too weak to stop his thoughts. He has too weak to stop his thoughts. He will to weak to stop his thoughts, He have too weak to stop his thoughts. He is too weak to stop his thoughts. He has too weak to stop his thoughts. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 બે પદાર્થો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે, તો તેમની વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળના મૂલ્યમાં શો ફેર પડશે ? ચોથા ભાગનું થશે અડધું થશે ચાર ગણું થશે બમણું થશે ચોથા ભાગનું થશે અડધું થશે ચાર ગણું થશે બમણું થશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP