GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
‘‘આજ લગી હું એમ જાણતી કે વ્રજમાં કૃષ્ણ પુરુષ છે એક" એવા ઉદ્ગારો મીરાંએ કોને રાંબોધીને કર્યા ?

ગિરિધર ગોપાલ
ગોસાંઈ
રઈદાસ
ભોજરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
એક સમઘન કે જેની ધારની લંબાઈ 4 મીટર છે અને પાણીથી સંપૂર્ણ ભરેલો છે. તેને કોઈ નળાકાર કે જેના આડછેદનું ક્ષેત્રફળ 16 મીટર² છે. તો તેમાં ઠાલવતા નળાકારના કુલ કદના 75% ભાગ પાણીથી ભરાય છે. તો નળાકારની ઊંચાઈ કેટલી થાય ?

16/3
16
4/3
3/4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની યોજના અંતર્ગત ધો.12માં 60% કે તેથી વધુ ગુણ મેળવેલ હોય તેવા વિદ્યાર્થીઓ માટે કોમર્શિયલ પાયલોટની તાલીમ યોજનામાં કેટલી રકમ સુધીની લોન આપવામાં આવે છે ?

રૂા. 30.00 લાખ
રૂા. 15.00 લાખ
રૂા. 25.00 લાખ
રૂા. 20.00 લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
‘જી.એસ.ડી.એમ.એ.’ નું આખું નામ શું છે ?

ગુજરાત સ્ટેટ ડ્રાઉટ માઈટીગેશન ઓથોરીટી
ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી
ગુજરાત સ્ટેટ ડ્રાઉટ મેનેજમેન્ટ ઓથોરીટી
ગુજરાત સ્ટેટ ડ્રગ્સ મેનેજમેન્ટ ઓથોરીટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP