કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય

ભાવિ મૃત્યુની જાણ થઈ જાય છે
ઘોને મરવાની બીક લાગતી નથી
વાઘરીવાડમાં મરણ થાય છે
વિનાશ થવાનો હોય ત્યારે અવળી મતિ સૂઝે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
તાણ્યો વેલો થડથી જાય

વેલો તાણવાથી થડ તૂટી જાય છે.
વેલો થડની આસપાસ વીંટળાઈ જાય છે.
બળજબરી કરવાથી આધાર જ તૂટી જાય
થડ અને વેલા જેવી મિત્રતા રાખવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
એક હાથની આંગળી, નાની શું ને મોટી શું ?

એક જ સંબંધના માણસો વચ્ચે ભેદભાવ કેવી રીતે હોય ?
સહકારથી કામ કરતાં સિદ્ધિ બેવડાય.
હાથમાં તાકાત હોય તો જીવન સુધરે.
માણસની આંગળીઓ સરખી હોતી નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
આદાની થઈ ગઈ સૂંઠ

સૂંઠ કડક હોવાથી ખાવાની મજા આવતી નથી
સૂંઠ અને આદાથી શરીર સ્વસ્થ રહે છે.
વધુને વધુ ભીંસ અનુભવવી
આદા અને સૂંઠથી ચા સારી બને છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
હજામના હાથમાં આરસી આવવી

ચંચળ વ્યક્તિ ભારે અનર્થ પેદા કરે છે.
નરમાશથી કામ પાર પડતું નથી.
હજામને દાઢી કરવામાં સુખ મળે છે.
જેનાથી કાર્ય સિદ્ધ થાય તેજ સાચું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
પરમેશ્વર પાધરો તો વેરી આંધળો

અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે.
ભગવાન સૌને સુખ આપે છે.
ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં.
ભકિત કરશો તો ભગવાન ફળશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP