ભારતનો ઈતિહાસ (History of India) ફતેહપુર સિક્રી નગરની સ્થાપના કોણે કરી હતી ? શાહજહાં ઔરંગઝેબ અકબર જહાંગીર શાહજહાં ઔરંગઝેબ અકબર જહાંગીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1905માં બંગાલના વિભાજન દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા ? લોર્ડ મિન્ટો લોર્ડ વેવેલ લોર્ડ ડેલહાઉસી લોર્ડ કર્ઝન લોર્ડ મિન્ટો લોર્ડ વેવેલ લોર્ડ ડેલહાઉસી લોર્ડ કર્ઝન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ કયા પુરાતત્વ સ્થળેથી પાષણયુગથી લઈને હડપ્પા સંસ્કૃતિ સુધીના સાંસ્કૃતિક અવશેષો મળેલ છે ? આમરી મહેરગઢ કાલીબંગન કોટદિજી આમરી મહેરગઢ કાલીબંગન કોટદિજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં પ્રથમ પ્રિન્ટીંગ પ્રેસની ઈ.સ.1556 માં કયા સ્થળે શરૂઆત કરવામાં આવી હતી ? કોચીન ગોવા કલકત્તા મુંબઈ કોચીન ગોવા કલકત્તા મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સુભાષચંદ્ર બોઝ દ્વારા કયા દેશ સાથે સંધિ કરેલ હતી જેના કારણે 'યુદ્ધ કેદીઓ'ને 'આઝાદ હિંદ ફોઝ' માં સામેલ કરી શકાયેલ હતા ? જાપાન જર્મની ઈટલી ચીન જાપાન જર્મની ઈટલી ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કંઈ નથી.'- આ સુવાક્યનો ઉલ્લેખ કયા ગ્રંથમાં કરવામાં આવ્યો છે ? માંડુક્ય ઉપનિષદ મનુસ્મૃતિ વાલ્મિકી રામાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા માંડુક્ય ઉપનિષદ મનુસ્મૃતિ વાલ્મિકી રામાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP