ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ-14થી18 અનુચ્છેદ-5થી11 અનુચ્છેદ-36થી51 અનુચ્છેદ-51(અ) અનુચ્છેદ-14થી18 અનુચ્છેદ-5થી11 અનુચ્છેદ-36થી51 અનુચ્છેદ-51(અ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું આકસ્મિક ભંડોળ (The Contingency Fund of india) નીચેનામાંથી કોના હવાલે રાખવામાં આવે છે ? ભારતના પ્રધાનમંત્રી ભારતના રાષ્ટ્રપતિ ભારતના નાણામંત્રી ભારતના નાણાં સચિવ (The Finance Secretary) ભારતના પ્રધાનમંત્રી ભારતના રાષ્ટ્રપતિ ભારતના નાણામંત્રી ભારતના નાણાં સચિવ (The Finance Secretary) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના રખેવાળ (રક્ષક) તરીકેની ભૂમિકા કોણે ભજવવાની રહે છે ? સંરક્ષણ પ્રધાન વડાપ્રધાન રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલત સંરક્ષણ પ્રધાન વડાપ્રધાન રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જાતિ રાષ્ટ્રીય પંચની રચના કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે ? 358 226 338 242 358 226 338 242 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા વર્ષે હરિયાણા અલગ રાજ્ય બન્યું ? ઈ.સ.1960 ઈ.સ.1968 ઈ.સ.1970 ઈ.સ.1966 ઈ.સ.1960 ઈ.સ.1968 ઈ.સ.1970 ઈ.સ.1966 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રિય જાહેર સેવા આયોગ (UPSC) પોતાના વાર્ષિક અહેવાલ કોને સુપરત કરે છે ? વડાપ્રધાનને લોકસભાના અધ્યક્ષને રાષ્ટ્રપતિને નાણાપંચના અધ્યક્ષને વડાપ્રધાનને લોકસભાના અધ્યક્ષને રાષ્ટ્રપતિને નાણાપંચના અધ્યક્ષને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP