ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં "મૂળભૂત અધિકારો"નું તત્વ કયા અન્ય દેશનાં બંધારણને ધ્યાનમાં લઈને સામેલ કરેલ છે ?

ઇંગ્લેન્ડ
જર્મની
અમેરિકા
ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રગીત 'જન ગણ મન' ના કવિ કોણ ?

રવીન્દ્રનાથ ટાગોર
ઝવેરચંદ મેઘાણી
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
હરિવંશરાય બચ્ચન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પછાત વર્ગોનો બંધારણના અનુચ્છેદ 16(4) માં કઈ રીતે ઉલ્લેખ થયો છે ?

નબળા વિભાગોના શૈક્ષણિક હિતો
પછાત વર્ગ
સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત
નાગરિકોનો પછાત વર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP