Loading [Contrib]/a11y/accessibility-menu.js

ભૌતિક વિજ્ઞાન (Physics)
___ પરિણામ સ્વરૂપે રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ પળાય છે ?

અવકાશ સમાંગ છે તેના
સમય સમદિગ્ધર્મી છે તેના
અવકાશ સમદિગ્ધર્મી છે, તેના
સમય સમાંગ છે, તેના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભૌતિક વિજ્ઞાન (Physics)
પૃથ્વીના વ્યાસાંતે આવેલા સ્થળેથી એકી સાથે ચંદ્રનું અવલોકન કરવામાં આવે છે; તો બે અવલોકન દિશાઓ વચ્ચે આંતરાતો કોણ 54' છે. જો પૃથ્વીની ત્રિજ્યા 6.4 × 10⁶m લેવામાં આવે, તો પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર શોધો.

4.076 × 10⁸m
5.813 × 10⁸m
3.581 × 10⁸m
8.153 × 10⁸m

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP