ભારતનો ઈતિહાસ (History of India) રામસર કન્વેન્શન ક્યા વર્ષે લાગુ થયું ? વર્ષ 1967 વર્ષ 1945 વર્ષ 1975 વર્ષ 1971 વર્ષ 1967 વર્ષ 1945 વર્ષ 1975 વર્ષ 1971 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રાહ્મી લિપિના પ્રારંભિક પુરાવા નીચેના પૈકી ક્યાં સ્થળે મળી આવેલા છે ? ગિરનાર સાહગૌરા પિરવા અનુરાધાપુર ગિરનાર સાહગૌરા પિરવા અનુરાધાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા" આ સૂત્ર કોણે આપેલ હતું ? સુભાષચંદ્ર બોઝ લાલા લજપતરાય દાદાભાઈ નવરોજી સુરેન્દ્રનાથ બેનરજી સુભાષચંદ્ર બોઝ લાલા લજપતરાય દાદાભાઈ નવરોજી સુરેન્દ્રનાથ બેનરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ.1905માં બંગાળના ભાગલા પાડવામાં આવ્યા ત્યારે કયા દિવસને બંગાળમાં શોક દિવસ તરીકે પાળવામાં આવ્યો હતો ? 25 સપ્ટેમ્બર 16 ઓકટોબર 16 સપ્ટેમ્બર 25 ઓક્ટોબર 25 સપ્ટેમ્બર 16 ઓકટોબર 16 સપ્ટેમ્બર 25 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અબુલ ફઝલનો વિખ્યાત ગ્રંથ કયો છે ? બાબરનામા તવારીખ-એ-ગુજરાત આયને-અકબરી તારીખ-ઈ-ફિરોઝશાહી બાબરનામા તવારીખ-એ-ગુજરાત આયને-અકબરી તારીખ-ઈ-ફિરોઝશાહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કંઈ નથી.'- આ સુવાક્યનો ઉલ્લેખ કયા ગ્રંથમાં કરવામાં આવ્યો છે ? વાલ્મિકી રામાયણ માંડુક્ય ઉપનિષદ શ્રીમદ્ ભગવદ્ ગીતા મનુસ્મૃતિ વાલ્મિકી રામાયણ માંડુક્ય ઉપનિષદ શ્રીમદ્ ભગવદ્ ગીતા મનુસ્મૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP