Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
ત્રણ માણસો ઘરમાં ઘુસીને ઘરના લોકોને ધમકી આપીને ઝવેરાત લઈ જાય છે. તો તેમણે IPC મુજબ કયો ગુનો કર્યો કહેવાય ?

બળજબરીથી કઢાવવું
ધાડ અને લૂંટ બંને
ધાડ
લૂંટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
‘ભૂદાન' ચળવળના પ્રણેતા કોણ હતા ?

શ્રી રમણ મહર્ષિ
વિવેકાનંદ
વિનોબા ભાવે
રામકૃષ્ણ પરમહંસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP