Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ભારતના પુરાવાના કાયદા સંદર્ભે, સર તપાસ એટલે શું ? આપેલ તમામ સાક્ષીને સોગંદ પર તપાસ કરવી સાક્ષીને પુરાવા સાથે બોલાવી તપાસ કરવી સાક્ષીને બોલાવનાર પક્ષકાર દ્વારા તેની તપાસ આપેલ તમામ સાક્ષીને સોગંદ પર તપાસ કરવી સાક્ષીને પુરાવા સાથે બોલાવી તપાસ કરવી સાક્ષીને બોલાવનાર પક્ષકાર દ્વારા તેની તપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) રીઓ ઓલમ્પીક-2016 માં 100 મીટર દોડમાં ગોલ્ડ મેડલ મેળવનાર ઉસેન બોલ્ટ કયા દેશના વતની છે ? ઈંગ્લેન્ડ અમેરીકા જમૈકા સાઉથ આફ્રીકા ઈંગ્લેન્ડ અમેરીકા જમૈકા સાઉથ આફ્રીકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ‘અ’, ભારતનો નાગરિક ઓસ્ટ્રેલિયામાં જઈ ખૂન કરીને ભારત પરત આવી જાય છે. ભારતમાં આવ્યા બાદ આ ગુનાની જાણ થાય છે. ‘અ’ સામે ભારતમાં જે સ્થળે તે મળી આવે તે સ્થળની અદાલતમાં ઓસ્ટ્રેલિયાનાં ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે. 'અ' સામે ભારતમાં જે સ્થળે તે મળી આવે તે સ્થળની અદાલતમાં ભારતીય ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે. ‘અ’ ભારતમાં ગુનો ન કરેલ હોઈ ભારતીય ફોજદારી ધારા હેઠળ જવાબદાર ઠરશે નહીં. ‘અ’ જો ભવિષ્યમાં ઓસ્ટ્રેલિયા જાય તો જ તેની સામે ઓસ્ટ્રેલિયાનાં ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે. ‘અ’ સામે ભારતમાં જે સ્થળે તે મળી આવે તે સ્થળની અદાલતમાં ઓસ્ટ્રેલિયાનાં ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે. 'અ' સામે ભારતમાં જે સ્થળે તે મળી આવે તે સ્થળની અદાલતમાં ભારતીય ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે. ‘અ’ ભારતમાં ગુનો ન કરેલ હોઈ ભારતીય ફોજદારી ધારા હેઠળ જવાબદાર ઠરશે નહીં. ‘અ’ જો ભવિષ્યમાં ઓસ્ટ્રેલિયા જાય તો જ તેની સામે ઓસ્ટ્રેલિયાનાં ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) રીક્ટર (રિચર) માપક્રમ શું માપે છે ? સીરભંગ પ્રક્રિયા મેગ્માનું તાપમાન ભૂકંપની વ્યાપકતા ભૂકંપની તીવ્રતા સીરભંગ પ્રક્રિયા મેગ્માનું તાપમાન ભૂકંપની વ્યાપકતા ભૂકંપની તીવ્રતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) નીચેનામાંથી કઇ ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદીમાં નથી ? સિંધી ગુજરાતી રાજસ્થાની નેપાલી સિંધી ગુજરાતી રાજસ્થાની નેપાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) 'ભારતની પ્રજા અતિ પ્રાચીન યુગથી પર્યાવરણ પ્રેમી રહી છે', એમ શા પરથી કહી શકાય ? વૃક્ષ પ્રેમથી ઉત્સવ પ્રેમથી દેશ પ્રેમથી કુટુંબ પ્રેમથી વૃક્ષ પ્રેમથી ઉત્સવ પ્રેમથી દેશ પ્રેમથી કુટુંબ પ્રેમથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP