GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
સંચાલનના સંદર્ભમાં નાણાંકીય ઉત્તેજનનો સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો હતો ?

હેનરી ફિયોલ
ફેડરિક ટેલર
પીટર એફ. ડ્રકર
ર્જ્યોજ આર. ટેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
ઓડિટરના વિશ્લેષાાત્મક સમીક્ષાના કાર્યમાં મુખ્યત્વે નીચેનાનો સમાવેશ થાય છે-

ખાતાની પેટાનોંધો સાથેની તપાસ
હિસાબી ગુણોત્તર અને વલણોનો અભ્યાસ
વાઉચર અને અન્ય દસ્તાવેજોની તપાસ
મિલકતોની ભૌતિક ચકાસણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
નીચેનામાંથી કયું લાંબાગાળાના ભંડોળનું લક્ષણ નથી ?

કાયમી જરૂરિયાત
વધુ તરલતા
વધુ જોખમ
વધુ પ્રમાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
નીચેનામાંથી કયું અનૌપચારિક વ્યવસ્થાતંત્રનું લક્ષણ છે ?

વ્યવસ્થાતંત્રનું કાર્ય સામાજિક-મનોવૈજ્ઞાનિક હોય છે.
તે એક જટિલ સામાજિક સંહતિ છે.
તે એક જટિલ સામાજિક સંહતિ છે. અને વ્યવસ્થાતંત્રનું કાર્ય સામાજિક-મનોવૈજ્ઞાનિક હોય છે.
સોપાનિક અથવા પિરામિડ આકારનું માળખું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
કોઈ વસ્તુનો નફા-જથ્થાનો ગુણોત્તર 0.6 હોય અને નફો રૂ. 9,000 હોય તો સલામતીના ગાળાની રકમ ___ થશે.

રૂ. 22,500
રૂ. 15,000
રૂ. 5,400
રૂ. 3,600

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP