GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) મરાઠા જનરલ પીલાજીરાવ ગાયકવાડે મુઘલો પાસેથી સોનગઢ ___ ની સાલમાં જીતી લીધું. 1826 1726 1735 1742 1826 1726 1735 1742 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કઈ કલમ (article) એ “રાષ્ટ્રીય મૂલ્ય ધરાવતા સ્થાપત્યો અને સ્થળો તથા ચીજવસ્તુઓના સંરક્ષણ’’ સાથે સંબંધિત છે ? અનુચ્છેદ 43 અનુચ્છેદ 47 અનુચ્છેદ 48 અનુચ્છેદ 49 અનુચ્છેદ 43 અનુચ્છેદ 47 અનુચ્છેદ 48 અનુચ્છેદ 49 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) મેરૂ ટુંગા દ્વારા રચિત નીચેના પૈકીની કઈ કૃતિ એ ચાવડા, ચાલુક્ય અને વાઘેલાઓનો ઈતિહાસ છે ? ગુર્જર રાષ્ટ્ર ચરિત રાજતરંગીણી આપેલ પૈકી કોઈ નહીં ગુર્જર પ્રતિષ્ઠા ગુર્જર રાષ્ટ્ર ચરિત રાજતરંગીણી આપેલ પૈકી કોઈ નહીં ગુર્જર પ્રતિષ્ઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) Defence Research Development Organization એ ગોવા ખાતે Pythan-5નું અજમાયશી પરીક્ષણ કર્યું તે ___ છે. હવાથી સપાટી પરની મિસાઈલ (Air-to-surface missile) હવાથી હવા પરની મિસાઈલ (Air-to-air missile) સપાટીથી હવા પરની મિસાઈલ (Surface-to-air missile) પાણીથી હવા પરની મિસાઈલ (Water-to-air missile) હવાથી સપાટી પરની મિસાઈલ (Air-to-surface missile) હવાથી હવા પરની મિસાઈલ (Air-to-air missile) સપાટીથી હવા પરની મિસાઈલ (Surface-to-air missile) પાણીથી હવા પરની મિસાઈલ (Water-to-air missile) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? મહારાજા સયાજીરાવ ગાયકવાડ - ત્રીજાના શાસનના 60 વર્ષની સમૃતિમાં વડોદરા ખાતે કીર્તિસ્તંભ બાંધવામાં આવ્યું. શેર મહંમદ ખાનની શૂરવીરતા (gallantry) ની સમૃતિમાં પાલનપુર ખાતે કીર્તિસ્તંભનું નિર્માણ કરવામાં આવ્યું. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને મહારાજા સયાજીરાવ ગાયકવાડ - ત્રીજાના શાસનના 60 વર્ષની સમૃતિમાં વડોદરા ખાતે કીર્તિસ્તંભ બાંધવામાં આવ્યું. શેર મહંમદ ખાનની શૂરવીરતા (gallantry) ની સમૃતિમાં પાલનપુર ખાતે કીર્તિસ્તંભનું નિર્માણ કરવામાં આવ્યું. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ગુજરાતના મહેલો વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?1. તે ગથિક કમાનો, મુઘલ ગુંબજ સાથેનો જાજરમાન ઘડિયાળ ટાવર પ્રદર્શિત કરે છે.2. રણજીત વિલાસ મહેલ એ મહારાજા અમરસિંહજી દ્વારા બાંધવામાં આવ્યો હતો.3. વડોદરા ખાતેનો લક્ષ્મી વિલાસ મહેલ એ ઈન્ડો સેરેસેનીક (Indo-Saracenic) પુનઃપ્રવર્તન (revival) શૈલીમાં બાંધવામાં આવ્યો હતો.નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 1 અને 3 1, 2 અને 3 માત્ર 2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 1 અને 3 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP