GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) હિસાબી માહિતી ચોક્કસ, ચકાસી શકાય તેવી અને વ્યક્તિગત પૂર્વગ્રહથી મુક્ત ___ અનુસાર હોવી જોઈએ. પૂર્ણ પ્રગટીકરણનાં સિધ્ધાંત હિસાબી સમયગાળાની ધારણા સુસંગતતાના સિધ્ધાંત હેતુલક્ષીપણાનો સિધ્ધાંત પૂર્ણ પ્રગટીકરણનાં સિધ્ધાંત હિસાબી સમયગાળાની ધારણા સુસંગતતાના સિધ્ધાંત હેતુલક્ષીપણાનો સિધ્ધાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ‘રીયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ’ (RTGS) નો ઉપયોગ કરવા માટે ઓછામાં ઓછી કેટલી રકમનો વ્યવહાર હોવો જોઈએ ? રૂપિયા 2 લાખ રૂપિયા 3 લાખ રૂપિયા 4 લાખ રૂપિયા 1 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા 3 લાખ રૂપિયા 4 લાખ રૂપિયા 1 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેનામાંથી કયો મૂડીમાળખાનો સિધ્ધાંત નથી ? ચોખ્ખી કામગીરી આવક અભિગમ ચોખ્ખી પડતર અભિગમ પ્રણાલિકાગત સિદ્ધાંત અભિગમ મોડીગ્લીયાની-મિલર અભિગમ ચોખ્ખી કામગીરી આવક અભિગમ ચોખ્ખી પડતર અભિગમ પ્રણાલિકાગત સિદ્ધાંત અભિગમ મોડીગ્લીયાની-મિલર અભિગમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ફેરબદલી પદ્ધતિ હેઠળ, મજૂર ફેરબદલી દર માપવામાં આવે છે___ નવા જોડાયેલા કામદારોની સંખ્યા/શરૂઆતના ગાળાના કામદારોની સંખ્યા છોડીને ગયેલા કામદારોની સંખ્યા/શરૂના વત્તા આખરની સંખ્યા બદલાયેલ કામદારોની સંખ્યા/સરેરાશ કામદારોને સંખ્યા આપેલ તમામ નવા જોડાયેલા કામદારોની સંખ્યા/શરૂઆતના ગાળાના કામદારોની સંખ્યા છોડીને ગયેલા કામદારોની સંખ્યા/શરૂના વત્તા આખરની સંખ્યા બદલાયેલ કામદારોની સંખ્યા/સરેરાશ કામદારોને સંખ્યા આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ફરજીયાત લીક્વીડેશનના સંજોગોમાં, અરજદારે આદેશની નકલ કંપનીના રજીસ્ટ્રારને અવશ્ય દાખલ કરવી જોઈએ કે જે – વિસર્જનના આદેશ પસાર થયાના એક વર્ષમાં વિસર્જનના આદેશ પસાર થયાના ત્રણ માસમાં વિસર્જનના આદેશ પસાર થયાના એક માસમાં વિસર્જનના આદેશ પસાર થયાના છ માસમાં વિસર્જનના આદેશ પસાર થયાના એક વર્ષમાં વિસર્જનના આદેશ પસાર થયાના ત્રણ માસમાં વિસર્જનના આદેશ પસાર થયાના એક માસમાં વિસર્જનના આદેશ પસાર થયાના છ માસમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) વિધાન (i) : લીકવીડેટેડ પેઢીના શેરના મુલ્યાંકનમાં ચોખ્ખી મિલકત પદ્ધતિનો વપરાશ યોગ્ય છે.વિધાન (ii) : આ પદ્ધતિ કંપનીની કમાણીની ક્ષમતા પર કોઈ ભાર આપતી નથી.નીચે આપેલા વિકલ્પો પૈકી સાચો જવાબ પસંદ કરો. વિધાન (i) સાચું નથી, પરંતુ વિધાન (ii) સાચું છે. વિધાન (i) અને વિધાન (ii) બંને સાચાં નથી. વિધાન (i) અને વિધાન (ii) બંને સાચાં છે. વિધાન (i) સાચું છે, પરંતુ વિધાન (ii) સાચું નથી. વિધાન (i) સાચું નથી, પરંતુ વિધાન (ii) સાચું છે. વિધાન (i) અને વિધાન (ii) બંને સાચાં નથી. વિધાન (i) અને વિધાન (ii) બંને સાચાં છે. વિધાન (i) સાચું છે, પરંતુ વિધાન (ii) સાચું નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP