GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ઓડીટીંગના ધોરણો એ ઓડીટ પ્રક્રિયાથી અલગ પડે છે. ઓડીટ પ્રક્રિયા એ ___ સાથે સંબંધિત છે. કામની પદ્ધતિઓ ગુણવત્તા માપદંડ ઓડીટર દ્વારા કરવામાં આવેલ કૃત્યો (Acts) ઓડીટર દ્વારા કરવામાં આવેલ ઓડીટ ધારણાઓ કામની પદ્ધતિઓ ગુણવત્તા માપદંડ ઓડીટર દ્વારા કરવામાં આવેલ કૃત્યો (Acts) ઓડીટર દ્વારા કરવામાં આવેલ ઓડીટ ધારણાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેના પૈકી કયો ખર્ચ આંતરિક વેરા શાખ (ITC) માટે પાત્રતા ધરાવે છે ? આપેલ પૈકી એક પણ નહીં મફત-ભેટ તરીકે વહેંચેલ માલ કર્મચારીને આપેલ વતન પ્રવાસ રાહત ક્લબની સભ્ય ફી આપેલ પૈકી એક પણ નહીં મફત-ભેટ તરીકે વહેંચેલ માલ કર્મચારીને આપેલ વતન પ્રવાસ રાહત ક્લબની સભ્ય ફી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેના પૈકી કયું રાજકોષીય નીતિનું સાધન નથી ? જાહેર ખર્ચ રોકડ અનામત પ્રમાણ જાહેર દેવું પ્રત્યક્ષ કરવેરા જાહેર ખર્ચ રોકડ અનામત પ્રમાણ જાહેર દેવું પ્રત્યક્ષ કરવેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) માંગ નો નિયમ ધારણા મુજબ નીચેના પૈકી કયા પરિબળો સ્થિર રહે છે ? અવેજી અને પૂરક વસ્તુઓની કિંમત ગ્રાહકોની આવક ગ્રાહકોની પસંદગીઓ આપેલ તમામ અવેજી અને પૂરક વસ્તુઓની કિંમત ગ્રાહકોની આવક ગ્રાહકોની પસંદગીઓ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતમાં GST નાં સંદર્ભે કયું/કયા વિધાન/વિધાનો સાચા/સાચું છે ? E-Way બિલને ગમે તેટલી વખત વાહન નંબર સાથે સુધારી શકાય છે. આપેલ તમામ વાહન નંબર સિવાયનું E-Way બિલ એ માલની હેરફેર માટે માન્ય નથી. એક વખત E-Way બિલ બનાવી દીધા પછી તેમાં કોઈ ભૂલ અંગે ફેરફાર ને કોઈ અવકાશ નથી. છતાંય તે બનાવ્યાના 24 કલાકની અંદર રદ કરી શકાય છે. E-Way બિલને ગમે તેટલી વખત વાહન નંબર સાથે સુધારી શકાય છે. આપેલ તમામ વાહન નંબર સિવાયનું E-Way બિલ એ માલની હેરફેર માટે માન્ય નથી. એક વખત E-Way બિલ બનાવી દીધા પછી તેમાં કોઈ ભૂલ અંગે ફેરફાર ને કોઈ અવકાશ નથી. છતાંય તે બનાવ્યાના 24 કલાકની અંદર રદ કરી શકાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતના શેર બજારો વિષે નીચેનામાંથી કયું એક વિધાન ખોટું છે ? બોમ્બે સ્ટોક એક્ષચેન્જ (BSE) પ્રાથમિક બજારમાં ખરીદેલા શેરોમાં પ્રવાહિતા આપે છે. બોમ્બે સ્ટોક એક્ષચેન્જ (BSE) પહેલા નેશનલ સ્ટોક એક્ષચેન્જ (NSE)ની સ્થાપના થઈ હતી. નિફ્ટી (NIFTY) અને સેન્સેક્સ (SENSEX) અનુક્રમે નેશનલ સ્ટોક એક્ષચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્ષચેન્જ (BSE) નાં સૂચકાંકો છે. બોમ્બે સ્ટોક એક્ષચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્ષચેન્જ (NSE) માં વેપાર ઓનલાઈન થાય છે. બોમ્બે સ્ટોક એક્ષચેન્જ (BSE) પ્રાથમિક બજારમાં ખરીદેલા શેરોમાં પ્રવાહિતા આપે છે. બોમ્બે સ્ટોક એક્ષચેન્જ (BSE) પહેલા નેશનલ સ્ટોક એક્ષચેન્જ (NSE)ની સ્થાપના થઈ હતી. નિફ્ટી (NIFTY) અને સેન્સેક્સ (SENSEX) અનુક્રમે નેશનલ સ્ટોક એક્ષચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્ષચેન્જ (BSE) નાં સૂચકાંકો છે. બોમ્બે સ્ટોક એક્ષચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્ષચેન્જ (NSE) માં વેપાર ઓનલાઈન થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP