GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ઓડીટરે આંતરિક અંકુશનો અભ્યાસ અને મૂલ્યાંકન કરવું જોઈએ કારણ કે – મિલકતો સલામત છે કે નહીં તે નક્કી કરવા આંતરિક અંકુશ અંગેનો અભિપ્રાય સ્પષ્ટ કરવા ઓડીટ પ્રક્રિયાની રૂપરેખા નક્કી કરવા આંતરિક અંકુશના સુધારાનું સુચન કરવા મિલકતો સલામત છે કે નહીં તે નક્કી કરવા આંતરિક અંકુશ અંગેનો અભિપ્રાય સ્પષ્ટ કરવા ઓડીટ પ્રક્રિયાની રૂપરેખા નક્કી કરવા આંતરિક અંકુશના સુધારાનું સુચન કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ડિબેન્ચર બહાર પાડવાના સંજોગોમાં બાહેંધરી કમિશનનો ચૂકવેલ અથવા ચૂકવવાપાત્ર સહમત થયેલ દર નીચેનામાંથી ___ થી વધારે ના હોવો જોઈએ. બહાર પાડેલ કિંમતના 2.5% અધિકૃત અનુસૂચિ મુજબનો દર બહાર પાડેલ કિંમતના 2.5 % અથવા અધિકૃત અનુસૂચિ મુજબનો દરમાંથી જે વધુ હોય તે બહાર પાડેલ કિંમતના 2.5 % અથવા અધિકૃત અનુસૂચિ મુજબનો દરમાંથી જે ઓછું હોય તે બહાર પાડેલ કિંમતના 2.5% અધિકૃત અનુસૂચિ મુજબનો દર બહાર પાડેલ કિંમતના 2.5 % અથવા અધિકૃત અનુસૂચિ મુજબનો દરમાંથી જે વધુ હોય તે બહાર પાડેલ કિંમતના 2.5 % અથવા અધિકૃત અનુસૂચિ મુજબનો દરમાંથી જે ઓછું હોય તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચે આપેલ વિધાનોમાંથી કયું વિધાન સાચું છે ? અસંગઠિત નાણા બજારમાં દેશી બેંકરો મધ્યસ્થીઓ છે. અસંગઠિત નાણા બજારમાં ભારતીય રીઝર્વ બેંક મધ્યસ્થી છે. અસંગઠિત નાણા બજારમાં સહકારી મંડળીઓ મધ્યસ્થીઓ છે. અસંગઠિત મૂડી બજારમાં વેપારી બેંકો મધ્યસ્થીઓ છે. અસંગઠિત નાણા બજારમાં દેશી બેંકરો મધ્યસ્થીઓ છે. અસંગઠિત નાણા બજારમાં ભારતીય રીઝર્વ બેંક મધ્યસ્થી છે. અસંગઠિત નાણા બજારમાં સહકારી મંડળીઓ મધ્યસ્થીઓ છે. અસંગઠિત મૂડી બજારમાં વેપારી બેંકો મધ્યસ્થીઓ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નિયમ પ્રમાણે પહેલાં બજેટ સંસદના કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે ? રાજ્ય સભા લોકસભા આવો કોઈ નિયમ નથી નાણા મંત્રીશ્રીની મરજી અનુસાર ગમે ત્યાં રાજ્ય સભા લોકસભા આવો કોઈ નિયમ નથી નાણા મંત્રીશ્રીની મરજી અનુસાર ગમે ત્યાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ડીરેક્ટરને મહેનતાણા તરીકે દર મહીને રૂ.15000 ચુકવવામાં આવે છે, જે કંપનીના પૂર્ણ સમયના રોજગારમાં નથી. શું આ ચુકવણી માન્ય છે ? શેરહોલ્ડરો દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય અનુસુચિમાં નિર્ધારિત મહેનતાણાથી વધુની ચુકવણી અમાન્ય શેરહોલ્ડરો દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય અને કેન્દ્રસરકાર દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય બંને કેન્દ્રસરકાર દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય શેરહોલ્ડરો દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય અનુસુચિમાં નિર્ધારિત મહેનતાણાથી વધુની ચુકવણી અમાન્ય શેરહોલ્ડરો દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય અને કેન્દ્રસરકાર દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય બંને કેન્દ્રસરકાર દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) કંપનીધારા 2013 મુજબ, નીચેનામાંથી કઈ પદ્ધતિ શેરની પુનઃખરીદી (Buy-back) માટે માન્ય છે ?I. હાલના શેરહોલ્ડરો પાસેથી પ્રમાણસર ધોરણે પુનઃખરીદીII. કંપનીના પસંદગીયુકત પ્રવર્તકો (Promoters) પાસેથી પુનઃખરીદીIII. ખુલ્લા બજારમાંથી પુનઃખરીદી નીચે આપેલ વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર I માત્ર I અને III I, II અને III માત્ર I અને II માત્ર I માત્ર I અને III I, II અને III માત્ર I અને II ANSWER DOWNLOAD GUJARATI MCQ APP