GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) જ્યારે કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં ઓડિટરની નિમણૂક કે પુનઃનિમણુક ન થાય તેવા સંજોગોમાં – કલમ 139(10) મુજબ હાલના ઓડિટર એ ઓડિટર તરીકે ચાલુ રહેશે. કેન્દ્ર સરકાર કોઈ વ્યક્તિની ખાલી જગ્યા પર નિમણુક કરે છે. કંપનીમાં બોર્ડ ઓફ ડીરેકટર કોઈ વ્યક્તિની ખાલી જગ્યા પર નિમણુક કરે છે. કંપનીના વહીવટી નિયામક કોઈ વ્યક્તિની ખાલી જગ્યા પર નિમણુક કરે છે. કલમ 139(10) મુજબ હાલના ઓડિટર એ ઓડિટર તરીકે ચાલુ રહેશે. કેન્દ્ર સરકાર કોઈ વ્યક્તિની ખાલી જગ્યા પર નિમણુક કરે છે. કંપનીમાં બોર્ડ ઓફ ડીરેકટર કોઈ વ્યક્તિની ખાલી જગ્યા પર નિમણુક કરે છે. કંપનીના વહીવટી નિયામક કોઈ વ્યક્તિની ખાલી જગ્યા પર નિમણુક કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ‘રીયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ’ (RTGS) નો ઉપયોગ કરવા માટે ઓછામાં ઓછી કેટલી રકમનો વ્યવહાર હોવો જોઈએ ? રૂપિયા 1 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા 3 લાખ રૂપિયા 4 લાખ રૂપિયા 1 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા 3 લાખ રૂપિયા 4 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) કંપનીધારા 2013 ના પરિશિષ્ટ -1 ના કયા કોષ્ટકમાં અગાઉથી મળેલ હપ્તા અને બાકી હપ્તાની સબંધિત જોગવાઈઓનો સમાવેશ થાય છે ? કોષ્ટક ‘સી’ કોષ્ટક ‘એફ’ કોષ્ટક ‘એ’ કોષ્ટક ‘જી’ કોષ્ટક ‘સી’ કોષ્ટક ‘એફ’ કોષ્ટક ‘એ’ કોષ્ટક ‘જી’ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ઓડીટીંગના ધોરણો એ ઓડીટ પ્રક્રિયાથી અલગ પડે છે. ઓડીટ પ્રક્રિયા એ ___ સાથે સંબંધિત છે. કામની પદ્ધતિઓ ગુણવત્તા માપદંડ ઓડીટર દ્વારા કરવામાં આવેલ કૃત્યો (Acts) ઓડીટર દ્વારા કરવામાં આવેલ ઓડીટ ધારણાઓ કામની પદ્ધતિઓ ગુણવત્તા માપદંડ ઓડીટર દ્વારા કરવામાં આવેલ કૃત્યો (Acts) ઓડીટર દ્વારા કરવામાં આવેલ ઓડીટ ધારણાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નિયમ પ્રમાણે પહેલાં બજેટ સંસદના કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે ? નાણા મંત્રીશ્રીની મરજી અનુસાર ગમે ત્યાં આવો કોઈ નિયમ નથી લોકસભા રાજ્ય સભા નાણા મંત્રીશ્રીની મરજી અનુસાર ગમે ત્યાં આવો કોઈ નિયમ નથી લોકસભા રાજ્ય સભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? ઓડીટરને સામાન્ય સભામાં સુનાવણી કરવાનો અધિકાર રહેશે. ઓડીટરને સામાન્ય સભામાં ભાગ લેવાની સ્વતંત્રતા હોય છે. સામાન્ય સભાને લગતી વાતચીત કંપનીના ઓડીટરને મોકલવાની જરૂર નથી. આપેલ પૈકી એક પણ નહીં ઓડીટરને સામાન્ય સભામાં સુનાવણી કરવાનો અધિકાર રહેશે. ઓડીટરને સામાન્ય સભામાં ભાગ લેવાની સ્વતંત્રતા હોય છે. સામાન્ય સભાને લગતી વાતચીત કંપનીના ઓડીટરને મોકલવાની જરૂર નથી. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP