GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેનામાંથી ભારતમાં કયું/કયા ઈ બેન્કિંગનું/નાં ગેરલાભ/ગેરલાભો નથી ? વ્યવહારોની પ્રક્રિયાની ગતિમાં ઘટાડો વ્યવહારોના ખર્ચમાં ઘટાડો સુરક્ષા અને કાનૂની જોખમની હાજરી વ્યવહારોના ખર્ચમાં ઘટાડો અને સુરક્ષા અને કાનૂની જોખમની બંને વ્યવહારોની પ્રક્રિયાની ગતિમાં ઘટાડો વ્યવહારોના ખર્ચમાં ઘટાડો સુરક્ષા અને કાનૂની જોખમની હાજરી વ્યવહારોના ખર્ચમાં ઘટાડો અને સુરક્ષા અને કાનૂની જોખમની બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નિયમ પ્રમાણે પહેલાં બજેટ સંસદના કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે ? આવો કોઈ નિયમ નથી રાજ્ય સભા લોકસભા નાણા મંત્રીશ્રીની મરજી અનુસાર ગમે ત્યાં આવો કોઈ નિયમ નથી રાજ્ય સભા લોકસભા નાણા મંત્રીશ્રીની મરજી અનુસાર ગમે ત્યાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) અસ્ક્યામત વેચીને મેળવેલી આવક સરકારનાં બજેટ ના કયા ખાતામાં દાખલ કરવાની રહે છે ? મહેસૂલી ખાતુ નાણાકીય ખાતુ આપેલ પૈકી કોઈ પણ મુડી ખાતુ મહેસૂલી ખાતુ નાણાકીય ખાતુ આપેલ પૈકી કોઈ પણ મુડી ખાતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતીય રિઝર્વ બેંકની સાનુકૂળ નાણાકીય નીતિ નો અર્થ નીચેના પૈકી કયું થશે ? આવનાર સમયમાં વ્યાજ દર ઘટશે. વ્યાજ દરમાં ઘટાડો અથવા વધારો થઇ શકે છે. આવનાર સમયમાં વ્યાજ દર વધશે. વ્યાપારી બેંકો ની વધારાની લોન માટેની બધી માંગ ને ભારતીય રિઝર્વ બેંક માન્ય રાખશે. આવનાર સમયમાં વ્યાજ દર ઘટશે. વ્યાજ દરમાં ઘટાડો અથવા વધારો થઇ શકે છે. આવનાર સમયમાં વ્યાજ દર વધશે. વ્યાપારી બેંકો ની વધારાની લોન માટેની બધી માંગ ને ભારતીય રિઝર્વ બેંક માન્ય રાખશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેનામાંથી કયું/કયા કાર્યશીલ મૂડીના નિર્ધારક છે ? પેઢીની શાખનીતિ આપેલ તમામ નફાનું તત્વ ધંધો અને ઉત્પાદનનીતિનું કદ અને સ્વરૂપ પેઢીની શાખનીતિ આપેલ તમામ નફાનું તત્વ ધંધો અને ઉત્પાદનનીતિનું કદ અને સ્વરૂપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેના વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી ? પ્રવેશ સમયે, વધારાના ઘાલખાધની જોગવાઈ એ દેવાદારોના ખાતે ઉધારાય છે. નવા ભાગીદાર દ્વારા આપેલ પાઘડીની રકમ જુના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં વહેંચાશે. જો નવા ભાગીદારની મૂડી પ્રત્યક્ષ આપેલ ના હોય તો, જુના ભાગીદારોની સુધારેલ સંયુક્ત મૂડીના પ્રમાણના આધારે શોધી શકાય છે. મેમોરેન્ડમ પુનઃમૂલ્યાંકન ખાતું એ મિલકતો અને દેવાની ચોપડે કિંમતમાં ફેરફાર કર્યા સિવાય પુનઃમૂલ્યાંકનની અસર નોંધવા તૈયાર કરવામાં આવે છે. પ્રવેશ સમયે, વધારાના ઘાલખાધની જોગવાઈ એ દેવાદારોના ખાતે ઉધારાય છે. નવા ભાગીદાર દ્વારા આપેલ પાઘડીની રકમ જુના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં વહેંચાશે. જો નવા ભાગીદારની મૂડી પ્રત્યક્ષ આપેલ ના હોય તો, જુના ભાગીદારોની સુધારેલ સંયુક્ત મૂડીના પ્રમાણના આધારે શોધી શકાય છે. મેમોરેન્ડમ પુનઃમૂલ્યાંકન ખાતું એ મિલકતો અને દેવાની ચોપડે કિંમતમાં ફેરફાર કર્યા સિવાય પુનઃમૂલ્યાંકનની અસર નોંધવા તૈયાર કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP