GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેનામાંથી ભારતમાં કયું/કયા ઈ બેન્કિંગનું/નાં ગેરલાભ/ગેરલાભો નથી ?

વ્યવહારોની પ્રક્રિયાની ગતિમાં ઘટાડો
વ્યવહારોના ખર્ચમાં ઘટાડો
સુરક્ષા અને કાનૂની જોખમની હાજરી
વ્યવહારોના ખર્ચમાં ઘટાડો અને સુરક્ષા અને કાનૂની જોખમની બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ફરજીયાત લીક્વીડેશનના સંજોગોમાં, અરજદારે આદેશની નકલ કંપનીના રજીસ્ટ્રારને અવશ્ય દાખલ કરવી જોઈએ કે જે –

વિસર્જનના આદેશ પસાર થયાના છ માસમાં
વિસર્જનના આદેશ પસાર થયાના એક વર્ષમાં
વિસર્જનના આદેશ પસાર થયાના ત્રણ માસમાં
વિસર્જનના આદેશ પસાર થયાના એક માસમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
મૂડીની પડતર અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
I. કામગીરી સંબંધિત શરતો હેઠળ, મૂડીની પડતર એ રીતે વ્યાખ્યાયિત છે કે પેઢીએ પોતાના રોકાણો પર અવશ્ય કમાવવો પડતો લઘુત્તમ વળતરનો દર છે. એટલે કે તે અંદાજીત ભાવિ રોકડપ્રવાહના વર્તમાનમુલ્યને નિર્ધારિત કરતી વખતે ઉપયોગમાં લેવાતા વટાવના દર સંબંધિત છે.
II. આર્થિક બાબતો હેઠળ, મૂડીની પડતર એટલે સૂચિત પ્રકલ્પ માટે જરૂરી નાણાકીય ભંડોળ ઉભું કરવાની પડતર છે. તે ભંડોળની વૈકલ્પિક પડતર, ધિરાણના દર હેઠળ એટલે કે ભંડોળનું બહાર રોકાણ કરતા થયેલ અપેક્ષિત કમાણીના સંદર્ભમાં પણ જોવાય છે. ઉપરોક્ત બે વિધાનોને આધારે, નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ?

વિધાન-I સાચું છે અને વિધાન-II ખોટું છે.
બંને વિધાનો સાચાં છે.
બંને વિધાનો ખોટા છે.
વિધાન-I ખોટું છે અને વિધાન-II સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
અસ્ક્યામત વેચીને મેળવેલી આવક સરકારનાં બજેટ ના કયા ખાતામાં દાખલ કરવાની રહે છે ?

મુડી ખાતુ
નાણાકીય ખાતુ
આપેલ પૈકી કોઈ પણ
મહેસૂલી ખાતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના પૈકી કયો ખર્ચ આંતરિક વેરા શાખ (ITC) માટે પાત્રતા ધરાવે છે ?

કર્મચારીને આપેલ વતન પ્રવાસ રાહત
મફત-ભેટ તરીકે વહેંચેલ માલ
ક્લબની સભ્ય ફી
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં નાણાકીય નીતિના ઘડતર અને અમલ માટે ___ જવાબદાર છે અને ભારતમાં રાજકોષીય નીતિનાં ઘડતર અને અમલ માટે ___ જવાબદાર છે.

પ્રધાનમંત્રી, નાણામંત્રી
ભારતીય રિઝર્વ બેંક, નાણામંત્રી
રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી
નાણામંત્રી, ભારતીય રિઝર્વ બેંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP