ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1915માં કોણે ‘નવજીવન અને સત્ય’ દ્વારા સ્વતંત્રતા અને દલિત પીડિતના ઉત્કર્ષ માટે પ્રયાસ કર્યો ? અમૃતલાલ શેઠ મહાત્મા ગાંધી બાબાસાહેબ આંબેડકર ઈન્દુલાલ યાજ્ઞિક અમૃતલાલ શેઠ મહાત્મા ગાંધી બાબાસાહેબ આંબેડકર ઈન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સુંદરમ્' ઉપનામ ધરાવતા સાહિત્યકારની અટક શું છે ? લુહાર સુથાર ઠાકર ત્રિવેદી લુહાર સુથાર ઠાકર ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા ગુજરાતી સાહિત્યકારે સ્વસુધારક મંડળીની સ્થાપના કરી હતી ? વિશ્વનાથ ભટ્ટ નરસિંહરાવ દિવેટિયા ન્હાનાલાલ મણિલાલ દ્વિવેદી વિશ્વનાથ ભટ્ટ નરસિંહરાવ દિવેટિયા ન્હાનાલાલ મણિલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. ચંદ બરદાઈ-કાવ્યદર્શ તેનાલી રામકૃષ્ણ-પાંડુરંગ મહાત્યમ ભાસ-ઉરૂભંગ સોમદેવ-કથાસરિતસાગર ચંદ બરદાઈ-કાવ્યદર્શ તેનાલી રામકૃષ્ણ-પાંડુરંગ મહાત્યમ ભાસ-ઉરૂભંગ સોમદેવ-કથાસરિતસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનો સૌ પહેલા શબ્દકોશ કયા લેખકે તૈયાર કરેલો ? નર્મદ દલપતરામ નવલરામ ગોવર્ધનરામ નર્મદ દલપતરામ નવલરામ ગોવર્ધનરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીને પ્રિય એવું ‘કાચબા-કાચબીનું પદ’ના રચનાકાર કોણ છે ? ભોજો ભગત નરસિંહ મહેતા પ્રીતમ ધીરો ભગત ભોજો ભગત નરસિંહ મહેતા પ્રીતમ ધીરો ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP