ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1915માં કોણે ‘નવજીવન અને સત્ય’ દ્વારા સ્વતંત્રતા અને દલિત પીડિતના ઉત્કર્ષ માટે પ્રયાસ કર્યો ?

મહાત્મા ગાંધી
ઈન્દુલાલ યાજ્ઞિક
બાબાસાહેબ આંબેડકર
અમૃતલાલ શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નર્મદે લખેલ સૌપ્રથમ નિબંધનું નામ જણાવો.

ક્યારેય વિસરાય નહીં
વાત એક ડાળની
પ્રેમ અને જુગુપ્સા
મંડળી મળવાથી થતા લાભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વાર્તાકાર તેમજ નવલકથાકાર પ્રફુલ્લ દવેની પ્રસિદ્ધ કૃતિનું નામ જણાવો.

આગંતુક
તરંગીનું સ્વપ્ન
તહોમતનામું
પરંપરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP