ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સુખનામનો પ્રદેશ' નવલકથાના રચિયતા કોણ છે ?

કરસનદાસ માણેક
સ્નેહી પરમાર
લાલજી બ્રહ્મભટ્ટ
હરિન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા લેખક પોતાની દરેક લગ્નતિથિએ લગ્નજીવન વિષે કાવ્યો લખતા હતા ?

ચુનીલાલ મડિયા
રમેશ પારેખ
મકરંદ દવે
કવિ ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સૂરજ કદાચ ઊગે' કાવ્યસંગ્રહના લેખક કોણ છે ?

કવિ ન્હાનાલાલ
ઝીણાભાઈ દેસાઈ
કિસનસિંહ ચાવડા
હરિકૃષ્ણ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP