ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાતાવરણ - શબ્દની સંધિ છૂટી પાડો. વાત + અનાવરણ વાતા + આવરણ વાત + આવરણ વા + તાવાર્ણ વાત + અનાવરણ વાતા + આવરણ વાત + આવરણ વા + તાવાર્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જનનીની જોડ સખી નહી જડે રે લોલ' કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? સુંદરમ્ રા.વિ.પાઠક બોટાદકર ઉમાશંકર જોશી સુંદરમ્ રા.વિ.પાઠક બોટાદકર ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સાદ કરે છે, દિલ હરે છે રે, મને એ સાદ કરે છે રે !"- કાવ્યના લેખક છે. ડૉ.પ્રકાશ દવે પ્રહલાદ પારેખ સુંદરમ્ કૃષ્ણ દવે ડૉ.પ્રકાશ દવે પ્રહલાદ પારેખ સુંદરમ્ કૃષ્ણ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાટ્ય કલાકાર જશવંત ઠાકોરનો જન્મ ક્યા થયો હતો ? અમદાવાદ સુરત ખેડા ભરૂચ અમદાવાદ સુરત ખેડા ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની અમરપંક્તિ 'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ' બોટાદકરના કયા કાવ્યસંગ્રહમાં રહેલ છે ? સ્ત્રોતસ્વિની નિર્ઝરણી શૈવલિની રાજતરંગિણી સ્ત્રોતસ્વિની નિર્ઝરણી શૈવલિની રાજતરંગિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આહવામાં ડાંગ દરબારનો મેળો ક્યારે ભરાય છે ? ચૈત્ર સુદ પૂનમ ફાગણ સુદ પૂનમ ભાદરવા સુદ પૂનમ ફાગણ વદ પાંચમ ચૈત્ર સુદ પૂનમ ફાગણ સુદ પૂનમ ભાદરવા સુદ પૂનમ ફાગણ વદ પાંચમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP