ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘રાણકપુર તીર્થ’ અને ‘પાસપોર્ટની પાંખે’ પ્રવાસ ગ્રંથોના રચયિતા કોણ છે ?

અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
રમણલાલ શાહ
વિનેશ અંતાણી
માધવ રામાનુજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘એ રાત હતી ખામોશ, અષાઢી અલબેલો અંધાર હતો’ – આ રચના કયા કવિની છે ?

વેણીભાઈ પુરોહિત
મણિલાલ દ્વિવેદી
બાલશંકર કંથારિયા
રમણીક અરાલવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મુદ્રિતકુમુદચન્દ્ર એ ___ છે.

એક પણ નહીં
વૈષ્ણવ સંસ્કૃત નાટક
શિવેત સંસ્કૃત નાટક
શ્વેતાંબર જૈન સંસ્કૃત નાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP