Talati Practice MCQ Part - 6
કોના માર્ગદર્શન હેઠળ ટ્રોમ્બે ખાતે 1954માં અણુ સંશોધન કેન્દ્રની શરૂઆત થઈ ?

ડૉ. હોમીભાભા
વિક્રમ સારાભાઈ
ડૉ. હરગોવિંદ ખુરાના
ડૉ. વર્ગીસ કુરિયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘રાજાએ ગરીબો માટે કેન્દ્રો ખોલ્યા’ - આ કયા પ્રકારનું વાક્ય છે ?

ભાવે પ્રયોગ
પ્રેરક
કર્તરી
કર્મણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
પૂર્વ ભારતનું અંતિમ બિંદુ વાલાંગુ કયા રાજ્યમાં આવેલું છે ?

મિઝોરમ
મણિપુર
અરુણાચલ પ્રદેશ
આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચેનામાંથી કઈ ભારતીય નાણાંકીય વ્યવસ્થામાં નિયમનકારી સંસ્થા નથી ?

સેબી
ક્રિસીલ
RBI
ઈરડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP