Talati Practice MCQ Part - 6
કોના માર્ગદર્શન હેઠળ ટ્રોમ્બે ખાતે 1954માં અણુ સંશોધન કેન્દ્રની શરૂઆત થઈ ?

ડૉ. હોમીભાભા
વિક્રમ સારાભાઈ
ડૉ. હરગોવિંદ ખુરાના
ડૉ. વર્ગીસ કુરિયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એક વેપારી 20%ના વળતરે રૂા. 600ની કિંમતની એક એવી અમુક સાડીઓ લાવે છે અને દરેક સાડી રૂા. 520માં વેચે છે, તો તેને સાડીદીઠ કેટલા રૂપિયા નફો થશે ?

60
40
20
80

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રીગડી કરવી - રૂઢિપ્રયોગનો અર્થ શોધો.

હેરાન કરવું
મજા કરવી
ધમપછાડા કરવા
શોધ કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP