ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઉંબર છોડી તું ડુંગર પૂજે કેમ?’ આ ઉક્તિ કોની સાથે સંકળાયેલ છે ? દયારામ શામળ પ્રેમાનંદ અખો દયારામ શામળ પ્રેમાનંદ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકસાહિત્ય સંશોધનમાં ઝવેરચંદ મેઘાણીને મદદ કરનાર ચારણ કવિ દુલાભાઈ ભાયાભાઈ કાગની ‘કાગવાણી’ કેટલા ભાગમાં પ્રકાશિત થઈ છે ? સાત ચાર પાંચ છ સાત ચાર પાંચ છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મૂંગી સ્ત્રી, આગગાડી, રમકડાંની દુકાન જેવા નાટકો કોણે લખ્યા છે ? રા.વિ.પાઠક ચંદ્રવદન મહેતા કનૈયાલાલ મુનશી બટુભાઈ ઉમરવાડિયા રા.વિ.પાઠક ચંદ્રવદન મહેતા કનૈયાલાલ મુનશી બટુભાઈ ઉમરવાડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈ.સ. 2015 નો કુમાર સુવર્ણચંદ્રક કોને મળ્યો હતો ? હસમુખ બરાડી હરિકૃષ્ણ પાઠક હર્ષભ્રમ્મ ભટ્ટ હર્ષદ ત્રિવેદી હસમુખ બરાડી હરિકૃષ્ણ પાઠક હર્ષભ્રમ્મ ભટ્ટ હર્ષદ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ વાર્તા ધૂમકેતુએ લખેલી નથી ? પોસ્ટ ઓફિસ ભદભર નેના ભૈયાદાદા શરણાઈના સૂર પોસ્ટ ઓફિસ ભદભર નેના ભૈયાદાદા શરણાઈના સૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુજરાત મોરી મોરી રે' કાવ્યના કવિ કોણ ? ઉમાશંકર જોષી નર્મદ સુંદરમ્ નાથાલાલ દવે ઉમાશંકર જોષી નર્મદ સુંદરમ્ નાથાલાલ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP