ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાવીના મંદિરો સાસુ અને વહુના મંદિરો તરીકે જાણીતાં છે, આ મંદિરો કયા તીર્થંકરને સમર્પિત છે ? ઋષભદેવ, ધર્મનાથ અજીતનાથ, સુપાર્શ્વનાથ મહાવીર સ્વામી, નેમીનાથ મલ્લીનાથ, પાર્શ્વનાથ ઋષભદેવ, ધર્મનાથ અજીતનાથ, સુપાર્શ્વનાથ મહાવીર સ્વામી, નેમીનાથ મલ્લીનાથ, પાર્શ્વનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સલ્તનતકાળ દરમિયાન ગુજરાત કયુ બિરુદ ધરાવતું હતું ? પૂર્વનું બારું પૂર્વ સમુદ્રની રાણી પૂર્વનું સ્વર્ગ સ્વર્ણભૂમિ પૂર્વનું બારું પૂર્વ સમુદ્રની રાણી પૂર્વનું સ્વર્ગ સ્વર્ણભૂમિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મોહમ્મદ 'બેગડો' કેમ કહેવાય છે ? તે સામાન્ય માણસ કરતા બે ઘણો જાડો હતો તેથી તેને જૂનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતા તેથી તે બે ગણું જમતો હતો તેથી એ બે ઘડા ભરીને મદિરા પીતો હતો તેથી તે સામાન્ય માણસ કરતા બે ઘણો જાડો હતો તેથી તેને જૂનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતા તેથી તે બે ગણું જમતો હતો તેથી એ બે ઘડા ભરીને મદિરા પીતો હતો તેથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કચ્છની ___ સીમાએ નારાયણ સરોવર આવેલ છે. ઈશાન અગ્નિ નૈઋત્ય વાયવ્ય ઈશાન અગ્નિ નૈઋત્ય વાયવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમરેલીમાં કયા વર્ષમાં મળેલી જાહેર સભામાં ગાંધીજીએ તેઓના દક્ષિણ આફ્રિકાના અનુભવો વર્ણવ્યા ? ઈ.સ. 1925 ઈ.સ. 1915 ઈ.સ. 1919 ઈ.સ. 1922 ઈ.સ. 1925 ઈ.સ. 1915 ઈ.સ. 1919 ઈ.સ. 1922 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગિરનારની તળેટીમાં કયા રાજવીના શિલાલેખો છે ? સમ્રાટ અશોક આપેલ તમામ સ્કંદગુપ્ત રુદ્રદામન સમ્રાટ અશોક આપેલ તમામ સ્કંદગુપ્ત રુદ્રદામન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP